જાણો.. સ્વામી દયાનંદ સરસ્વતીની અજાણી વાતો : ભાગ 18
પંજાબથી પ્રસ્થાન,શ્યામજી કૃષ્ણવર્મા મિલાપ, જય જગદીશ હરે ના રચૈયતાની નાલાયકી, ફરી એકવાર કુંભ મેળામાં
ટંકારા આર્યસમાજ સ્થાપના દિન અને ઋષિ બોધોત્સવ ઉજવણી થઈ ગઈ છે...
હરબટીયાળી પ્રાથમિક શાળામાં શિવરાત્રીની અનોખી ઉજવણી
વિદ્યાર્થીઓએ શિવનો વેશ ધારણ કરી શિવવિવાહ, તાંડવ નૃત્ય સહિતના પ્રસંગો રજૂ કર્યા
ટંકારા : શિવરાત્રી તહેવારને અનુલક્ષી ઠેર ઠેર સ્થળો પર વિવિધ રીતે શિવરાત્રીની ઉજવણી...
આજે બોધોત્સવના દિવસે જાણો, સ્વામી દયાનંદ સરસ્વતીની અજાણી વાતો : ભાગ-17
ભારતના ભીષ્મપિતા દયાનંદ સરસ્વતીનો બોધોત્સવ, ગુરૂકુલ સ્થાપના અને મોરબી રાજવીનો મહેલ ખરીદી
ભારતના ભીષ્મપિતાનુ બિરૂદ ધારક મહર્ષિ દયાનંદ સરસ્વતીના પાવન જન્મ સ્થાનને આજે મહાશિવરાત્રીના મહાપર્વ...
છેતરપિંડીના ગુનામાં સાડા ત્રણ વર્ષથી વોન્ટેડ આરોપીને પકડી પાડતી મોરબી એલ.સી.બી
મોરબી: મોરબી લોકલ ક્રાઇમ બ્રાંચે વિશ્વાસઘાત-છેતરપિંડીના ગુનામાં છેલ્લા સાડા ત્રણેક વર્ષથી વોન્ટેડ આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
પ્રાપ્ત વિગત મુજબ ટંકારા પોલીસ...
સ્વામી દયાનંદ સરસ્વતીની અજાણી વાતો : ભાગ-16
પંજાબની ધરા પર પહાડોના તપસ્વીએ પુરજોશમાં પ્રચાર કરી ધાર્યા કરતાં બમણી સફળતા મળી, હિન્દુને ઈસાઈ બનતા રોક્યા
દિલ્હીમાં દયાનંદ સરસ્વતીને પંજાબના સુધારકો તરફથી નિયંત્રણ મળ્યું...
ટંકારાના છતર ગામે દેશી પિસ્તોલ સાથે એક ઝડપાયો
ટંકારા : ટંકારાના છતર ગામે પોલીસે બાતમીને આધારે દરોડો પાડી દેશી બનાવટની પિસ્તોલ સાથે એક શખ્સને ઝડપી લઈ આર્મ્સ એકટ હેઠળ કાર્યવાહી હાથ ધરી...
હડમતીયામાં ગરીબ કલ્યાણ મેળાના સમાપન પછી બેનરો લાગ્યા
ટંકારા : ટંકારા તાલુકાના હડમતીયા ગામમાં ગરીબ કલ્યાણ મેળાના સમાપન પછી બેનરો લાગતા લોકોમાં કુતૂહલપૂર્વક ચર્ચા થઇ રહી છે. તેમજ ભાજપનો અણધડ વહીવટ સામે...
ટંકારામા ગાળો બોલવા મુદ્દે બે પરિવાર વચ્ચે મારામારી : સામસામી ફરિયાદ
ટંકારા : ટંકારા શહેરના ઉગમણા નાકા વિસ્તારમાં ગાળો બોલવા પ્રશ્ને બે પરિવારો વચ્ચે મારામારી ઝઘડો થતા ટંકારા પોલીસ મથકમાં બન્ને પરિવારોએ સામસામી ફરિયાદ નોંધાવી...
પાટણ જિલ્લામાંથી ગુમ થયેલ યુવતીને શોધી કાઢતી ટંકારા પોલીસ
ટંકારા : ગુમસુધા વ્યક્તિઓને શોધી કાઢવા જિલ્લા પોલીસવડા દ્વારા આપવામાં આવેલી સૂચના અન્વયે ટંકારા પોલીસે પાટણ જિલ્લામાંથી ગુમ થયેલ યુવતીને શોધી કાઢી હતી.
આજરોજ ટંકારા...
આંબાભગત જગ્યા દ્વારા ભવનાથ તળેટીમાં અન્નક્ષેત્ર સહિતની સુવિધા
ટંકારા : પાટીદાર સમાજના સંત આંબાભગતની જુનાગઢ ખાતે જાણીતી જગ્યામાં આવતા લોકો માટે તમામ સુવિધાઓ મોરબી જિલ્લાની સંસ્થાઓ દ્વારા પુરી પાડવામાં આવે છે.
ગરવા ગિરનારની...