ટંકારાના વાઘગઢ ગામનો યુવાન સુતા બાદ જાગ્યો જ નહીં

- text


ટંકારા : ટંકારા તાલુકાના વાઘગઢ ગામે રહેતા દિનેશભાઇ અરજણભાઇ બોપલીયા ઉ.45 નામના યુવાન ગઈકાલે રાત્રે સૂતા બાદ સવારે ઉઠાળવા જતા નહિ ઉઠતા તુરત જ સરકારી હોસ્પિટલ ટંકારા ખાતે લઈ જતા ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text