ટંકારામાં સરદાર લેઉવા પાટીદાર સમાજની મહિલાઓનું સન્માન કરાયું
કાર્યક્રમમાં ડોકટરો દ્વારા આરોગ્ય અંગે માર્ગદર્શન અપાયું
ટંકારા : આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે ટંકારામાં સરદાર લેઉવા પાટીદાર સમાજ દ્વારા સમાજની મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું...
જાણો સ્વામી દયાનંદ સરસ્વતીની અજાણી વાતો : ભાગ 22
ડેમીકાઠે ટિલાવાળા ટંકારામા મુળશંકરના માદરે વતન આવેલા મહાનુભાવો અને એની વાત
ભારતનો ભડવીર ભિષ્મપિતા અને સત્ય સનાતન માટે સૌ પ્રથમ ક્રાંતિની જ્યોત જેણે પ્રગટાવી હતી...
જાણો સ્વામી દયાનંદ સરસ્વતીની અજાણી વાતો : ભાગ 21
જે રીતે દયાનંદ સરસ્વતી દેશ દેશાંતરમાં આર્ય સમાજના માધ્યમથી વેદ પ્રચાર સમાજ સુધારા અભ્યાન ચલાવી રહ્યા છે.ત્યારે ઝંડાધારી વિશે અનેક મહાત્માજી અને રાજકિય વ્યક્તિઓ...
ટંકારા આર્યસમાજ દ્વારા વિશ્વ મહિલા દિવસ ઉજવાશે
કાર્યક્રમમાં મહિલાઓનું સ્થાન, કર્તવ્ય અને અધિકારો વિશે સમજૂતી અપાશે
ટંકારા : આગામી તા.8ના રોજ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે આર્યસમાજ ટંકારા અને આર્ય મહિલા મંડળ ટંકારા...
જાણો સ્વામી દયાનંદ સરસ્વતીની અજાણી વાતો : ભાગ 20
વિરભુમી રાજસ્થાનમાં રણકાર, મુસાફિર પં. લેખરામ સાથે મિલાપ, મહારાણા પ્રતાપના ચિત્તોડગઢ ખાતે ચિંતા વ્યક્ત કરી, ગૌવધ માટે આવેદનપત્ર
ભારતવર્ષ અંગ્રેજ વિદેશી શાસનની એડી નીચે પરતંત્ર...
ટંકારામાં રાજ્ય યોગ બોર્ડ દ્વારા રવિવારે નિઃશુલ્ક યોગ ટ્રેનર તાલીમ શિબિર
ટંકારા : ટંકારામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નિઃશુલ્ક યોગ ટ્રેનર તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
આગામી તારીખ : ૦૬ માર્ચને રવિવારના રોજ ટંકારા...
રાજ્યકક્ષાના ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શનમાં મિતાણાની બહુચર શાળાની કૃતિ પસંદ
ટંકારા : જી.સી.ઈ.આર.ટી.-ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન- રાજકોટના સંયુક્ત ઉપક્રમે રાજ્યકક્ષાના ગણિત-વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રદર્શનમાં ટંકારાના તાલુકાના મિતાણા...
જાણો… સ્વામી દયાનંદ સરસ્વતીની અજાણી વાતો : ભાગ-19
આર્ય સમાજ અને થિયોસોફિકલ સોસાયટી,હિન્દીને રાષ્ટ્રીય ભાષાનું રૂપ,દયાનંદ સરસ્વતી વૈરાગીમાંથી ગૃહસ્થ થયાં!
આગળના અંકથી શરુ :ચરિત્ર નાયકના જીવનની ઝરમર ઝાંખી કલાવવામાં જેનો સારો એવો ફાળો...
હડમતિયાના શિક્ષકે બાળકોને નાસ્તો કરાવી જન્મદિવસ ઉજવ્યો
ટંકારા : આજે હડમતિયા ગામની કન્યા શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હર્ષદભાઈ લોનો બર્થ-ડે હોવાથી આધુનીક મોબાઇલ યુગમાં વિધાર્થીઓને જાણ થઈ જતાં વિધાર્થીઓએ પોતાના...
ટંકારામાં શિવરાત્રી અને બોધોત્સવની ઉજવણી
આર્ય સમાજનો સ્થાપના દિવસ પણ ઉજવાયો
ટંકારામાં ત્રણ હાટડી શેરીમાં આવેલ આર્યસમાજ દ્વારા શિવરાત્રી મહોત્સવ અને આર્ય સમાજનો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો હતો. જેમાં શિવરાત્રીના...