મોરબીના 56 ગામોમાં હજુ પણ અંધારપટ્ટ : ઉદ્યોગો પણ વીજ પુરવઠાના ઈન્તઝારમાં
560 થાંભલા અને 21 ટીસી પડી જતા મોરબી જિલ્લામાં જયોતીગ્રામના 29, ખેતીવાડીના 176, શહેરી વિસ્તારના 3 અને ઉદ્યોગના 58 ફીડર બંધ
મોરબી : વાવાઝોડા બિપરજોયના...
મોરબી યાર્ડમાં શાકભાજી વિભાગના રસ્તે જીવલેણ ખાડો
શાકભાજી વિભાગમાં જવાના રસ્તે મસ મોટા ખાડા પડી જતા વાહનો પલ્ટી મારી જવાની ભીતિ
મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે શાકભાજી વિભાગમાં આવવા જવાનો રસ્તો...
અવધ TVSમાં આષાઢી બીજની ધમાકા ઓફર : 17મીથી ત્રણ દિવસ મહા લૉન કમ એક્સચેન્જ...
સ્ક્રેચ એન્ડ વિન ઓફરમાં કોઈ પણ વાહનની ખરીદી ઉપર મળશે સ્ક્રેચ કાર્ડ, જેમાં રૂ. 11 હજાર સુધીનો ફાયદો મળી શકશે
3માંથી કોઈ 1 ઓફરનો પણ...
મોરબી સિરામિક ઉદ્યોગને દાઝ્યા ઉપર ડામ ! વીજતંત્રએ પાવર ચાલુ ન કરતા ઉદ્યોગો જનરેટર...
હળવદ - મોરબી રોડ ઉપર માંડલ નજીક ત્રણ દિવસથી ઉદ્યોગનો પાવર કટ્ટ : ઉદ્યોગકારોમાં રોષ
મોરબી : વાવાઝોડા બીપરજોયની વિદાય બાદ મોરબી જિલ્લા કલેકટર દ્વારા...
મોરબીમા છેલ્લા 24 કલાકમાં અઢીથી પોણા ચાર ઈંચ વરસાદ
સૌથી વધુ વાંકાનેરમા 91 મીમી, સૌથી ઓછો માળીયામાં 63 મીમી
મોરબી : વાવાઝોડા બીપરજોયની અસર હેઠળ ગઈકાલે દિવસભર વરસાદ વરસ્યો હતો, છેલ્લા ચોવીસ કલાક દરમિયાન...
મોરબીના મહેન્દ્રનગરમા ત્રીજા માળેથી પટકાતા યુવાનનું મૃત્યુ
મોરબી : મોરબીના મહેન્દ્રનગરમાં સોમનાથ ટાવર નામના બિલ્ડીંગમાં રહેતા રાકેશભાઈ અળુભાઈ પટેલા ઉ.20 નામનો યુવાન સોમનાથ ટાવરના ત્રીજા માળેથી પડી જતા મૃત્યુ નીપજ્યું હતું....
મોરબી જિલ્લામાં રાત્રે 10 સુધી ક્યાં કેટલો વરસાદ ?
મોરબી : વાવાઝોડાની અસરને પગલે મોરબી જિલ્લામાં દિવસભર વરસાદી માહોલ રહ્યો છે. તમામ તાલુકાઓમાં આજે વરસાદ નોંધાયો છે. જેમાં આજના દિવસ દરમિયાન સૌથી વધુ...
મોરબી જિલ્લામાં આપના યુવા જનરલ સેક્રેટરી તરીકે પંકજભાઈ આદ્રોજાની વરણી
મોરબી : આમ આદમી પાર્ટી દ્વારા મોરબી જિલ્લામાં યુવા ટીમની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં મોરબી જિલ્લામાં યુવા જનરલ સેક્રેટરી તરીકે પંકજભાઈ આદ્રોજા તથા...
જેતપરમાં મોબાઈલ ટાવરની ડીશ પડું પડું હાલતમાં
મોરબી : મોરબીના જેતપર ગામમાં મોબાઈલ ટાવર પર લગાવેલ ડીશ પડું પડું હાલતમાં છે. જો કે સદનસીબે વાવાઝોડાની અસર વચ્ચે પક્ષ આ ડીશ પડી...
મોરબીમાં જોખમી હાલતમાં રહેલા જુનવાણી મકાનને તોડી પડાયું
મોરબી : મોરબીમાં ભારે પવનને કારણે કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે તંત્ર દ્વારા મહેન્દ્રપરામાં સલામતીના ભાગરૂપે જુનવાણી જર્જરિત મકાનનો ઇમલો પાડી નાખવામાં આવ્યો...