મોરબીના મહેન્દ્રનગરમા ત્રીજા માળેથી પટકાતા યુવાનનું મૃત્યુ 

- text


મોરબી : મોરબીના મહેન્દ્રનગરમાં સોમનાથ ટાવર નામના બિલ્ડીંગમાં રહેતા રાકેશભાઈ અળુભાઈ પટેલા ઉ.20 નામનો યુવાન સોમનાથ ટાવરના ત્રીજા માળેથી પડી જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text