આપત્તિ સમયે લોકસેવામાં ખડેપગે રહેનાર તંત્ર અને સેવાભાવીઓને બિરદાવતું રામધન આશ્રમ

મોરબી : વાવાઝોડાની આપત્તિ સમયે લોકસેવામાં સતત ખડેપગે રહેનાર તમામ લોકોને રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીમાં એ બિરદાવ્યા છે. તેઓએ પોતાના સંદેશમાં જણાવ્યું છે કે...

મોરબીમાં રેવા ટાઉનશિપ પાસે તોતિંગ વૃક્ષ સાથે વીજપોલ ધરાશાયી

મોરબી : મોરબીમાં આજે વાવાઝોડાની અસરને કારણે અનેક સ્થળોએ જાણે તબાહી મચી હોય તેમ નુકસાની સર્જાઈ છે. ત્યારે મોરબીમાં શનાળા રોડ પર રેવા ટાઉનશિપ...

મોરબી જિલ્લામાં વાવાઝોડાની અસર વચ્ચે RSSએ સેવાની ધૂણી ધખાવી

અસરગ્રસ્ત લોકોનું સ્થળાંતર, રહેવા - જમવાની વ્યવસ્થા તથા રસ્તો ખુલ્લો કરાવવા સહિતની કામગીરી કરી મોરબી : મોરબી જિલ્લામાં વાવાઝોડાની સ્થિતિમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સેવાયજ્ઞ સતત...

હરબટીયાળી ગામે 117 લોકોને સલામત સ્થળે આશરો અપાયો

મોરબી : હરબટીયાળી ગામે વાવાઝોડાને પગલે વાડીમાં તથા જોખમી સ્થળે રહેતા હોય તેવા પરીવારોના 117 લોકો માટે રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ...

મોરબીમાં મકાનની છત તૂટી

મોરબી : વાવાઝોડાને પગલે અનેક સ્થળોએ જાનમાલની નુક્સાનીના અહેવાલો મળી રહ્યા છે. તેવામાં મોરબીમાં રોહિદાસપરા શેરી નં.2માં એક મકાનની છત તૂટી ગઈ છે. અમુભાઈ...

અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપ દ્વારા સ્થળાંતરિતો માટે ભોજનની વ્યવસ્થા કરાઇ

મોરબી: મોરબીમાં સેવાકીય પ્રવૃતિઓ કરતું બહેનો સંચાલિત અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપ દ્વારા હાલમાં બિપરજોય વાવાઝોડાના પગલે સ્થળાંતરિત કરેલ લોકો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં...

મોરબીમાં અભયમ ટિમે નિ:સહાય વૃદ્ધ મહિલાને સુરક્ષિત જગ્યાએ ખસેડયા

બિપરજોય વાવાઝોડાની આપત્તિમાં મોરબી 181 અભયમ ટીમની સરાયનીય કામગીરી મોરબી : મોરબી 181 અભયમ ટીમે અજાણી નિ:સહાય વૃધ્ધાને સખી વન સ્ટોપ સેન્ટરમા આશ્રય અપાવ્યો છે....

વાવાઝોડાની તબાહી : મોરબી જિલ્લાના 122 ગામોમાં અંધારપટ્ટ, 263 વીજ પોલ પડી ગયા 

સૌરાષ્ટ્ર-કચ્છમાં 2609 ગામ અને 24 નગરોમાં વીજ પુરવઠો ખોરવાયો, અધધધ 24340 વીજ પોલ ધરાશાયી, 4582 ટીસી ડેમેજ, 3889 ફીડર બંધ મોરબી : બિપરજોય વાવાઝોડાએ જતા...

મોરબી જિલ્લામાં આજે બેથી લઈ સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો

મોરબી : મોરબી જિલ્લામાં આજે વરસાદી વાતાવરણ જામ્યું છે. વાવાઝોડાની અસરને પગલે તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં ગત રાત્રીના 12 વાગ્યાથી સાંજના 8...

અદેપરમાં સ્થળાંતરીતો માટે ભોજન અને નાસ્તાની વ્યવસ્થા કરતા સરપંચ

મોરબી : અદેપર ગ્રામ પંચાયત દ્વારા વાવાઝોડામાં કોઈ જાનહાનિ ન સર્જાય તે માટે વાડી વિસ્તાર તથા ઝૂંપડામાં રહેતા લોકોને અદેપર પ્રાથમિક શાળામાં આશ્રય આપવામાં...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

દેશની ટોપ યુનિવર્સિટી અને કોલેજોનો રાજકોટમાં થશે મેળાવડો : અફેર્સ એજ્યુએક્શન ફેરનું ધમાકેદાર આયોજન

  તા.30 એપ્રિલથી બે દિવસ ચાલશે આ એજ્યુકેશન ફેર, જેમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ પોતાના કેમ્પસ અને ઉપલબ્ધ સુવિધાઓની વાલીઓને રૂબરૂ માહિતી આપશે : પોતાના સંતાનના...

કલેક્ટર કે.બી.ઝવેરીએ ઘુંટુ અને ત્રાજપર મતદાન મથકોની મુલાકાત લીધી

મોરબી: સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલ ‘Know Your Polling Station’ અભિયાન અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.બી. ઝવેરીએ 65- મોરબી મતવિસ્તાર હેઠળના ત્રાજપર અને...

શિક્ષકો દ્વારા જૂના પાઠય પુસ્તક એકત્રીકરણ મુહિમને મોરબીવાસીઓનો બહોળો પ્રતિસાદ

મોરબી: શહેરમાં અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ દ્વારા વધુ એક સેવાયજ્ઞ કરવામાં આવ્યો હતો. જેમાં આજે રવિવારના રોજ સ્વામીનારાયણ મંદિર નવા બસ સ્ટેન્ડ, મોરબી, કેપિટલ...

મોરબીના આ વિસ્તારોમાં કાલે સોમવારે વિજપુરવઠો બંધ રહેશે

મોરબી : તારીખ 29 એપ્રિલ સોમવારના સામાકાંઠાનાં અમુક વિસ્તારોમાં ફીડર સમારકામના કારણે સવારે ૦૭.૦૦ વાગ્યા થી બપોરે ૧૨.૦૦ વાગ્યા સુધી વિજપુરવઠો બંધ રહેશે. એમ હોસ્પિટલ...