મોરબી : દફતરી પરિવાર દ્વારા પુત્રની પુણ્યતિથિએ રક્તદાન કેમ્પ યોજ્યો
છેલ્લા પાંચ વર્ષથી પરિવારજનો દ્વારા થેલેસેમિયા બાળકોને લોહીની ઉણપ ન પડે તે માટે રકતદાન કેમ્પ યોજીને તેમને મદદરૂપ થઈને પુત્રને સાચી શ્રદ્ધાંજલી આપવામાં આવે...
મોરબી : ક્રાઈમ અપડેટ (18-06-17)
મોરબી જિલ્લામાં વિવિધ પોલીસ મથકમાં નોંધાયેલા ગુન્હાની વિગત
મોરબી તાલુકા
લખધીર પુર રોડ ફીઆ સીરામીક સામે કીરણભાઇ દલશસખભાઇ પંડયા પર અજાણ્યા આરોપીએ પોતાના હવાલાવાળી સેન્ટ્રો કાર...
મોરબી : જોધપર ગામ પાસે કારખાનાના કમ્પલીશન સર્ટી બાબતે મારામારી : સામ સામી ફરિયાદ...
કારખાનેદારે જોધપરના ઉપસરપંચ અને માજી સરપંચ સહીત 15થી વધુ શખ્સો સામે રાયોટીંગ અને હુમલાની ફરિયાદ નોંધાવી જ્યારે સામા પક્ષે જોધપર પંચાયતના માજી સભ્યે કારખાનેદાર...
મોરબી : ૪૨ વિધવાઓને આર્થિક સહાય કરતું લોહાણા મહાજન અને લોહાણા મહાપરિષદ
મોરબી લોહાણા મહાજન દ્વારા લોહાણા મહાપરિષદનાં સહયોગથી શહેરની ૪૨ વિધવા રઘુવંશી મહિલાઓને સહાય ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. જરૂરિયાતમંદ વિધવા રઘુવંશી મહિલાઓને દર મહિને...
મોરબીના ખેલપ્રેમીઓમાં ભારત-પાક. ફાઈનલ મેચને લઈ રોમાંચ અને ઉત્સાહ
ક્રિકેટનો સેમી વર્લ્ડ કપ ગણાતી ચેમ્પિયન્સ ટ્રોફી ભારત જીતે એ માટે અનેક જગ્યાએ પ્રાર્થના અને માનતા : હાઈ વોલ્ટેજ મુકાબલાની હાર-જીત પર કરોડો ક્રિકેટ...
ફાધર્સ ડે : ૧૨૦ દીકરીઓના પિતા તરીકેની ફરજ નિભાવતા મોરબીના ભરતભાઈ..
દસ દીકરીઓને ભણાવી ગણાવી સ્વનિર્ભર રહેવા માટે વ્યાવસાયલક્ષી જ્ઞાન આપી ધામ ધૂમથી લગ્ન કરાવ્યાં
મોરબીની વિકાસ વિધાલયના મેનેજર ૧૨૦ દીકરીઓના પિતા બનીને તેમનું કાળજીપૂર્વક કરે...
મોરબી : રવાપર ગામની મહિલાઓ દ્વારા પાણી પ્રશ્ને ચક્કાજામ
દસ દિવસથી પાણી ન મળતા મહિલાઓ ગ્રામપંચાયત કચેરી ઘસી ગઈ : ગ્રામપંચાયત કચેરીએ કોઈ અધિકારી હાજર ન મળતા વિફરેલી મહિલાઓએ ચક્કાજામ કર્યો : પોલીસે...
મોરબી : પાલિકા વોટર વર્કર વિભાગનાં કર્મચારીને બેદરકારી બદલ નોટિસ
કાયદેસરની કાર્યવાહી કેમ ન કરવી તે અંગે કર્મચારી પાસે ખુલાસો માંગતા ચીફ ઓફિસર
મોરબી પાલિકાનાં વોટર વર્કસ વિભાગના કર્મચારી વારંવાર કામગીરીમાં બેદરકારી દાખવતા હોવાથી ચીફ...
મોરબીમાં બી.બી.એ.ના વિદ્યાર્થીઓ માટે મોટિવેશન સેમિનાર યોજાયો
મોરબીમાં શનાળા રોડ ખાતે આવેલી પી.જી.પટેલ કૉલેજમાં આજે બીબીએ.વિદ્યાર્થીઓની માટે 1:30 કલાકનો મોટિવેશન સેમિનાર યોજયો હતો. જેમા દિગન્તભાઇ ભટ્ટએ બીબીએના વિદ્યાર્થીઓ ને પર્સનલ ડેવલોપમેન્ટ...
નર્મદા ડેમના દરવાજા બંધ કરવાની મંજુરી મળતા ગુજરાત સૌરાષ્ટ્રના લોકોને ઘણો ફાયદો થશે.-કેન્દ્રિયમંત્રીશ્રી જે.પી.નડ્ડા
મોરબી ખાતે યોજાયેલ સબકા સાથ સબકા વિકાસ સંમેલન સંપન્ન
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના સફળ નૈતૃત્વમાં કેન્દ્ર સરકારના સુશાસન ના ત્રણ વર્ષ પુર્ણ થતા સરકારે જન- કલ્યાણની...