- text
મોરબી : હરબટીયાળી ગામે વાવાઝોડાને પગલે વાડીમાં તથા જોખમી સ્થળે રહેતા હોય તેવા પરીવારોના 117 લોકો માટે રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ દરમિયાન જમણવારના દાતા સરપંચ રહ્યા હતા. ઉપરાંત ગણેશભાઈ નમેરા, નરેન્દ્ર સંઘાણી, શિક્ષક કુંદનબેન અને મગનભાઈ સહિતના લોકોએ વ્યવસ્થા ગોઠવવા જહેમત ઉઠાવી હતી.
- text
- text