- text
મોરબી : અદેપર ગ્રામ પંચાયત દ્વારા વાવાઝોડામાં કોઈ જાનહાનિ ન સર્જાય તે માટે વાડી વિસ્તાર તથા ઝૂંપડામાં રહેતા લોકોને અદેપર પ્રાથમિક શાળામાં આશ્રય આપવામાં આવ્યો છે. ત્યારે ગામના સરપંચ તરફથી આ આશ્રિતો માટે સવારે નાસ્તો અને બપોરે ભોજન તેમજ સાંજે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.
- text
- text