- text
મોરબી : મોરબીના શાપર ગામે રાજબાઈ માતાજીના મંદિરે ભોજનાલયનો વિશાળ શેડ આજે વાવાઝોડાના કારણે ફૂંકાયેલ ભારે પવનની ઝપેટમાં આવી જતા ઉડી ગયો હયો. તેમ શાપર ગામના સરપંચ રવિરાજસિંહ જાડેજાએ જણાવ્યું છે. વધુમાં તેઓ જણાવે છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
- text
- text