મોરબીના મહેન્દ્રનગરમા ત્રીજા માળેથી પટકાતા યુવાનનું મૃત્યુ 

મોરબી : મોરબીના મહેન્દ્રનગરમાં સોમનાથ ટાવર નામના બિલ્ડીંગમાં રહેતા રાકેશભાઈ અળુભાઈ પટેલા ઉ.20 નામનો યુવાન સોમનાથ ટાવરના ત્રીજા માળેથી પડી જતા મૃત્યુ નીપજ્યું હતું....

મોરબી જિલ્લામાં રાત્રે 10 સુધી ક્યાં કેટલો વરસાદ ?

  મોરબી : વાવાઝોડાની અસરને પગલે મોરબી જિલ્લામાં દિવસભર વરસાદી માહોલ રહ્યો છે. તમામ તાલુકાઓમાં આજે વરસાદ નોંધાયો છે. જેમાં આજના દિવસ દરમિયાન સૌથી વધુ...

મોરબી જિલ્લામાં આપના યુવા જનરલ સેક્રેટરી તરીકે પંકજભાઈ આદ્રોજાની વરણી

  મોરબી : આમ આદમી પાર્ટી દ્વારા મોરબી જિલ્લામાં યુવા ટીમની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં મોરબી જિલ્લામાં યુવા જનરલ સેક્રેટરી તરીકે પંકજભાઈ આદ્રોજા તથા...

જેતપરમાં મોબાઈલ ટાવરની ડીશ પડું પડું હાલતમાં

મોરબી : મોરબીના જેતપર ગામમાં મોબાઈલ ટાવર પર લગાવેલ ડીશ પડું પડું હાલતમાં છે. જો કે સદનસીબે વાવાઝોડાની અસર વચ્ચે પક્ષ આ ડીશ પડી...

મોરબીમાં જોખમી હાલતમાં રહેલા જુનવાણી મકાનને તોડી પડાયું 

મોરબી : મોરબીમાં ભારે પવનને કારણે કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે તંત્ર દ્વારા મહેન્દ્રપરામાં સલામતીના ભાગરૂપે જુનવાણી જર્જરિત મકાનનો ઇમલો પાડી નાખવામાં આવ્યો...

આપત્તિ સમયે લોકસેવામાં ખડેપગે રહેનાર તંત્ર અને સેવાભાવીઓને બિરદાવતું રામધન આશ્રમ

મોરબી : વાવાઝોડાની આપત્તિ સમયે લોકસેવામાં સતત ખડેપગે રહેનાર તમામ લોકોને રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીમાં એ બિરદાવ્યા છે. તેઓએ પોતાના સંદેશમાં જણાવ્યું છે કે...

મોરબીમાં રેવા ટાઉનશિપ પાસે તોતિંગ વૃક્ષ સાથે વીજપોલ ધરાશાયી

મોરબી : મોરબીમાં આજે વાવાઝોડાની અસરને કારણે અનેક સ્થળોએ જાણે તબાહી મચી હોય તેમ નુકસાની સર્જાઈ છે. ત્યારે મોરબીમાં શનાળા રોડ પર રેવા ટાઉનશિપ...

મોરબી જિલ્લામાં વાવાઝોડાની અસર વચ્ચે RSSએ સેવાની ધૂણી ધખાવી

અસરગ્રસ્ત લોકોનું સ્થળાંતર, રહેવા - જમવાની વ્યવસ્થા તથા રસ્તો ખુલ્લો કરાવવા સહિતની કામગીરી કરી મોરબી : મોરબી જિલ્લામાં વાવાઝોડાની સ્થિતિમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સેવાયજ્ઞ સતત...

હરબટીયાળી ગામે 117 લોકોને સલામત સ્થળે આશરો અપાયો

મોરબી : હરબટીયાળી ગામે વાવાઝોડાને પગલે વાડીમાં તથા જોખમી સ્થળે રહેતા હોય તેવા પરીવારોના 117 લોકો માટે રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ...

મોરબીમાં મકાનની છત તૂટી

મોરબી : વાવાઝોડાને પગલે અનેક સ્થળોએ જાનમાલની નુક્સાનીના અહેવાલો મળી રહ્યા છે. તેવામાં મોરબીમાં રોહિદાસપરા શેરી નં.2માં એક મકાનની છત તૂટી ગઈ છે. અમુભાઈ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

વાંકાનેરમાં કાલે રવિવારે ક્ષત્રિય સમાજનું સંમેલન 

પાઘડી પહેરીને મોટી સંખ્યામાં લોકો આપશે હાજરી : ચૂંટણી અંગેની રણનીતિ ઘડાશે વાંકાનેર : રૂપાલા સામે ચાલી રહેલા ક્ષત્રિય સમાજના આંદોલનમાં આગામી રણનીતિ ઘડવા સંદર્ભે...

મોરબીના અમરેલી નજીક બાવળમાં આગ લાગી

મોરબી: આજરોજ તારીખ 27 એપ્રિલના રોજ બપોરના સુમારે 2-30 વાગ્યાની આસપાસ અમરેલી ગામ નજીક બાવળમાં આગ લાગી હતી. આગની જાણ થતા જ મોરબી ફાયર...

Morbi: 1890થી વધુ વિદ્યાર્થીઓને ફાયર ડેમોન્સટ્રેશન અપાયું

Morbi: ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસનાં ફાયર સ્ટાફ દ્વારા ફાયર સેફટી જાગૃતિ હેતુસર વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ રવાપર ઘુનડા રોડ 1450 વિદ્યાર્થી, ગ્રીનવેલી સ્કૂલ લજાઈ 440...

માળિયાની જાજાસર શાળામાં વિદાય સમારોહ યોજાયો

માળિયા (મિ.) : માળિયા તાલુકાની જાજાસર શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો હતો. વિદાય સમારોહમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિદાય ગીત અને ડાન્સ રજુ...