મોરબીની બેન્ક ઓફ બરોડાની SSI શાખાનું રવાપર ચોકડી ખાતે સ્થળાંતર
મોરબી : બેંક ઓફ બરોડા ssi મોરબી શાખા હવે નવા સ્થળે લેન્ડ માર્ક 26 બિલ્ડિંગ, રવાપર ચોકડી, મોરબી ખાતે સ્થળાંતરિત કરવામાં આવી છે. જેનું...
મેગ્નેશિયમ કાર્બોનેટની દાણચોરી કેસમાં મોરબીના વેપારીના જામીન ના મંજુર
ભુજ કોર્ટનો ચુકાદો ! પાકિસ્તાનથી માલ મંગાવ્યો હોવા છતાં તુર્કીના ખોટા પુરાવા રજૂ કર્યા હતા
મોરબી : પાકિસ્તાનથી નેચરલ મેગ્નેશિયમ કાર્બોનેટનો 10 કરોડનો જથ્થો વાયા...
ઉમદાકાર્ય : ખોખરા હનુમાનધામમાં બાળસંભાળ ગૃહની સ્થાપના
જે બાળકોને જવાબદારીપૂર્વક સંભાળનાર કોઈ ન હોય તેઓનો નિવાસ, ભોજન, અભ્યાસ સહિતની સુવિધા સાથે ઉછેર સદ્વગુરુ વાત્સલ્ય વાટીકા કરશે
મોરબી : ખોખરા હનુમાનધામના પરિસરમાં મહામંડલેશ્વર...
મોરબી સહિત રાજ્યભરના શિક્ષકોનું પડતર પ્રશ્ને 6 માર્ચથી આંદોલન
6 માર્ચે મહામતદાન, ઓનલાઈન કામગીરીથી અળગા રહી ચોક ડાઉન, પેન ડાઉન કરાશે, ત્યારબાદ 9 માર્ચના રોજ ગાંધીનગર ખાતે મહાપંચાયત યોજાશે
મોરબી : અખિલ ભારતીય રાષ્ટ્રીય...
શેરબજારમાં રોકાણ કરવાનું કહી મોરબીના યુવાનને છેતરનાર ત્રણ ઝડપાયા
સાયબર પોલીસની સરાહનીય કામગીરી : ત્રણેય આરોપીઓને વડોદરાથી ઉઠાવી લેવાયા
મોરબી : શેરબજારમાં ઓનલાઈન રોકાણ કરાવી સારો નફો કમાવવાની લોભામણી લાલચ આપી રૂ.૪,૪૭,૧૫૦/- ની છેતરપીંડી...
સરસ્વતી શિશુમંદિર ખાતે 80થી વધુ કૃતિઓ સાથે વિજ્ઞાનમેળો યોજાયો
મોરબી :શકત સનાળા ખાતે આવેલી સરસ્વતી શિશુમંદિર ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિતે 80થી વધુ કૃતિઓની પ્રદર્શની ગોઠવી અને વિજ્ઞાનમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં...
તાલુકા શાળા નં 2 દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઊજવણી કરવામાં આવી
મોરબી : પી.એમ. શ્રી તાલુકા શાળા નં 2 દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઊજવણી કરવામાં આવી હતી. જે ભૌતિકશાસ્ત્રી સી.વી. રમણે “રમણ પ્રભાવ (Raman Effect)”...
મોરબી જિલ્લામાં ધો.10માં 12765 અને ધો.12માં 9189 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
બોર્ડની પરીક્ષા માટે તમામ તૈયારીઓ પૂર્ણ ધોરણ-10માં 10 અને ધોરણ-12માં 7 કેન્દ્રો ઉપર લેવાશે પરીક્ષા
મોરબી : આગામી તા.11 માર્ચથી શરૂ થઈ રહેલ ધોરણ-10 અને...
મોરબી : 12,987 લોકોએ આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર કરાવી
રૂપિયા 32.74 કરોડની સારવારનો લાભ લોકોએ લીધો
એક વર્ષમાં મોરબી જિલ્લામાં 48 હજાર કાર્ડ ધારકો વધ્યા: વર્ષ 2022ની તુલનાએ દર્દીઓ ઘટ્યા પણ સારવાર ખર્ચ વધ્યો
મોરબી...
મોરબી : કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ ૧,૩૫૪ દીકરીઓને રૂ.૧૬૨ લાખની આર્થિક સહાય ચૂકવાઈ
મોરબી : વંચિતોને વિકાસની મુખ્ય ધારામાં લાવવા માટે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં વસતા તમામ વર્ગોનાં સર્વાંગી વિકાસ માટેની સામાજિક,...