પેંશનરો અને કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો જાહેર કરતા મુખ્યમંત્રી
રાજ્યના તમામ પેંશનરો અને કર્મચારીઓને જુલાઈ-2023થી મોંઘવારી ભથ્થું ત્રણ હપ્તામાં ચુકવાશે
મોરબી : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્મયોગી હિતકારી નિર્ણય લઈ તમામ રાજ્ય સરકારના કર્મચારીઓ...
મોરબી એસટી ડેપોના ઈન્ચાર્જ ડેપો ઓફિસરનો વિદાય સમારોહ યોજાયો
મોરબી : મોરબી એસ.ટી.ડેપોમાં ઈન્ચાર્જ ડેપો ઓફિસરની ફરજ બજાવતા વિરપરડા ગામના વતની કાસમભાઈ અબ્દુલભાઈ સુમરા વય નિવૃત્ત થતાં વિદાય સન્માન સમારોહ યોજાયો હતો. આ...
મોરબી : કેશર ફિઝિયોથેરાપી ક્લિનિકમાં બાળ વિકાસ માટે તજજ્ઞ તબીબનો કેમ્પ યોજાશે
મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ કેશર ફિઝિયોથેરાપી ક્લિનિક ખાતે આગામી તા. 2 માર્ચને શનિવારના સવારે 9 થી 12 વાગ્યા સુધી ગુજરાતના તજજ્ઞ ન્યુરો...
આક્રોશ : ગેસના ભાવના માત્ર 3 જ રૂપિયા ઘટાડી સિરામિક ઉદ્યોગની મશ્કરી કરતું ગુજરાત...
સિરામિક ઉદ્યોગકારો લડી લેવાના મૂડમાં ! સિરામિક એસોસીએશન દ્વારા 8થી 10 રૂપિયા ઘટાડવા કરી હતી માંગ
મોરબી : આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવ તળિયે હોવા છતાં...
29 ફેબ્રુઆરીનો ઇતિહાસ : જાણો.. દેશ–દુનિયામાં બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓના જન્મદિવસ અને પુણ્યતિથિ..
મોરબી : આજે ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ 29 ફેબ્રુઆરી છે. તેમજ ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સવંત 2080, માસ મહા, પક્ષ વદ, તિથિ પાંચમ, વાર...
તા.15 માર્ચથી નર્મદા કેનાલ બંધ કરવાનો નિર્ણય પરત ખેંચવા “આપ”ની માંગ
ખેડૂતોએ ઉનાળુ સિઝન માટે બિયારણ ખાતર ખરીદી લીધા છે ત્યારે આ નિર્મયથી નુકશાનની ભીતિ
હળવદ : નર્મદા નિગમ દ્વારા 15 માર્ચથી સિંચાઇ માટેની નર્મદા યોજનાની...
માવઠાની અગાહીને પગલે મોરબી જિલ્લાના ખેડૂતોને સાવધાન રહેવા યાર્ડની સુચના
મોરબી : હવામાન વિભાગ દ્વારા તા. 1 થી 5 માર્ચ દરમિયાન કમોસમી પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહીને ધ્યાનમાં લઈને માર્કેટીંગ...
સૂર્ય અને પૃથ્વીની ગતિના કારણે આવે છે દર ચાર વર્ષે 366 દિવસનું લીપ યર
મોરબી : ગ્રેગોરિયન કેલેન્ડરનું વર્ષ 2024 ચાલી રહ્યું છે અને આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં 28 દિવસ નહિ પણ 29 દિવસ છે. આપણે જાણીએ છીએ...
ભુતકોટડા પ્રા.શાળાના શિક્ષકની કામગીરીને મુખ્યમંત્રીએ બિરદાવી
મોરબી : મોરબી જીલ્લાની ભુતકોટડા પ્રાથમિક શાળા ખાતે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત શાળાના શિક્ષક ગીતાબેન સાંચલા દ્વારા બાળકોને સરળતાથી...
સૌરાષ્ટ્ર યુનિ. ને મળેલી રૂ.100 કરોડની ગ્રાન્ટમાં મોરબીના વતની ડો. મનીષભાઈ ધામેચાનો સિંહફાળો
મોરબી : સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા પ્રધાનમંત્રી ઉચ્ચ શિક્ષા અભિયાન (PM-USHA) યોજના હેઠળ મલ્ટીડીસીપ્લીનરી એજ્યુકેશન એન્ડ રિસર્ચ યુનિવર્સિટી (MERU) માટે દરખાસ્ત મોકલવામાં આવી હતી. આ...