મોરબી સહિત રાજ્યભરના શિક્ષકોનું પડતર પ્રશ્ને 6 માર્ચથી આંદોલન

6 માર્ચે મહામતદાન, ઓનલાઈન કામગીરીથી અળગા રહી ચોક ડાઉન, પેન ડાઉન કરાશે, ત્યારબાદ 9 માર્ચના રોજ ગાંધીનગર ખાતે મહાપંચાયત યોજાશે મોરબી : અખિલ ભારતીય રાષ્ટ્રીય...

શેરબજારમાં રોકાણ કરવાનું કહી મોરબીના યુવાનને છેતરનાર ત્રણ ઝડપાયા

સાયબર પોલીસની સરાહનીય કામગીરી : ત્રણેય આરોપીઓને વડોદરાથી ઉઠાવી લેવાયા મોરબી : શેરબજારમાં ઓનલાઈન રોકાણ કરાવી સારો નફો કમાવવાની લોભામણી લાલચ આપી રૂ.૪,૪૭,૧૫૦/- ની છેતરપીંડી...

સરસ્વતી શિશુમંદિર ખાતે 80થી વધુ કૃતિઓ સાથે વિજ્ઞાનમેળો યોજાયો

મોરબી :શકત સનાળા ખાતે આવેલી સરસ્વતી શિશુમંદિર ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિતે 80થી વધુ કૃતિઓની પ્રદર્શની ગોઠવી અને વિજ્ઞાનમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં...

તાલુકા શાળા નં 2 દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઊજવણી કરવામાં આવી

મોરબી : પી.એમ. શ્રી તાલુકા શાળા નં 2 દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઊજવણી કરવામાં આવી હતી. જે ભૌતિકશાસ્ત્રી સી.વી. રમણે “રમણ પ્રભાવ (Raman Effect)”...

મોરબી જિલ્લામાં ધો.10માં 12765 અને ધો.12માં 9189 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

બોર્ડની પરીક્ષા માટે તમામ તૈયારીઓ પૂર્ણ ધોરણ-10માં 10 અને ધોરણ-12માં 7 કેન્દ્રો ઉપર લેવાશે પરીક્ષા મોરબી : આગામી તા.11 માર્ચથી શરૂ થઈ રહેલ ધોરણ-10 અને...

મોરબી : 12,987 લોકોએ આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર કરાવી

રૂપિયા 32.74 કરોડની સારવારનો લાભ લોકોએ લીધો એક વર્ષમાં મોરબી જિલ્લામાં 48 હજાર કાર્ડ ધારકો વધ્યા: વર્ષ 2022ની તુલનાએ દર્દીઓ ઘટ્યા પણ સારવાર ખર્ચ વધ્યો મોરબી...

મોરબી : કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ ૧,૩૫૪ દીકરીઓને રૂ.૧૬૨ લાખની આર્થિક સહાય ચૂકવાઈ

મોરબી : વંચિતોને વિકાસની મુખ્ય ધારામાં લાવવા માટે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં વસતા તમામ વર્ગોનાં સર્વાંગી વિકાસ માટેની સામાજિક,...

ભડિયાદ પ્રાથમિક શાળાના આચાર્યનો વિદાય સમારંભ યોજાયો

મોરબી : મોરબી જીલ્લાના ભડિયાદ પ્રા.શાળાના આચાર્ય ભલસોડ પ્રાગજીભાઈ મોહનભાઈ વય નિવૃત્તિ થતાં તેમનો વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા...

ભારતીય સેના દ્વારા અગ્નિપથ યોજના (અગ્નિવીર આર્મી) ભરતી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરાઈ

મોરબી : ભારતીય સેના દ્વારા અગ્નિપથ યોજના (અગ્નિવીર આર્મી) ભરતી માટે ફોર્મ ભરવાનું શરૂ થયેલ છે જેમાં ૨૦૦૩ થી ૨૦૦૭ વચ્ચે જન્મેલા ધો.૮ થી...

શિવમ હોસ્પિટલમાં હવે કાન, નાક અને ગળાની 24×7 સારવાર : દર ગુરૂવારે ફ્રી ઓપીડી

નિષ્ણાંત ઇએનટી સર્જન ડૉ આનંદ દરેક તકલીફોની અદ્યતન સારવાર ઉપરાંત લેટેસ્ટ ટેક્નિક વડે ઓપરેશન મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શિવમ હોસ્પિટલમાં હવે કાન, નાક અને...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીમાં રેલી-સભા સહિતના 85 કાર્યક્રમોને ચૂંટણીતંત્રની મંજૂરી

મોરબી : લોકસભાની ચૂંટણીના કાઉન્ટ ડાઉન વચ્ચે પ્રચાર પ્રસાર તેજ બન્યા છે ત્યારે ચૂંટણીતંત્ર દ્વારા વિવિધ રાજકીય પક્ષો દ્વારા માંગવામાં આવેલી મંજૂરીઓ હેઠળ 85...

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરિણામમાં મોરબીની આર.ઓ.પટેલ મહિલા કોલેજનો દબદબો

બી.કોમ. સેમેસ્ટ-1નું 97 ટકા પરિણામ, અંગ્રેજી માધ્યમમાં 100 ટકા પરિણામ Morbi: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં બી. કોમ. સેમેસ્ટર 1 (NEP - 2023)નું યુનિવર્સિટીનું ઓલઓવર 56%...

Morbi: 30 એપ્રિલે વિનોદ ચાવડાનો મોરબીમાં રોડ-શો યોજાશે

ભાજપ મધ્યસ્થ કાર્યાલયથી દરબારગઢ સુધી યોજાશે રોડ-શો Morbi: મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી છે. રાજકીય પક્ષોએ પ્રચારમાં તેમની તમામ તાકાત કામે લગાવી દીધી છે....

ધ્રાગંધ્રાના કલ્યાણપુર ગામે રામદેવપીરનો 5મો પાટોત્સવ યોજાશે.

હળવદ : ધ્રાંગધ્રા તાલુકાના કલ્યાણપુર ધામ ખાતે આગામી 30 એપ્રિલના રોજ ચૌહાણ પરિવાર દ્વારા આયોજિત રામદેવપીરનો 5મો પાટોત્સવ યોજાશે. તેમજ 30 એપ્રિલના રોજ રાત્રે...