હડમતિયા : ઘેલાભાઈ રણછોડભાઈ ડાકાનું અવસાન
હડમતિયા : હડમતિયા નિવાસી ઘેલાભાઈ રણછોડભાઈ ડાકા, તેે ખીમજીભાઈ તથા દેવકરણભાઈના પિતાનું તા. 22/07/2020 ના રોજ અવસાન થયું છે. કોરોનાની મહામારીને કારણે સદગતનું બેસણું...
બંગાવડી ગ્રામ પંચાયતના સરપંચ જીગ્નેશભાઈના માતુશ્રી જયાબેન ચતુરભાઈ દેત્રોજાનું અવસાન
ટંકારા : બંગાવડી નિવાસી જયાબેન ચતુરભાઈ દેત્રોજા (ઉ.વ. ૬૧), તે ચતુરભાઈ ગંગારામભાઈ દેત્રોજાના ધર્મપત્ની, તેમજ જીજ્ઞેશભાઈ ચતુરભાઈ દેત્રોજા (સરપંચ -બંગાવડી ગ્રામ પંચાયત)ના માતૃશ્રીનું તા....
ટંકારા : પાર્વતીબેન સુંદરજીભાઈ દલસાણીયાનું અવસાન, બેસણું મોકૂફ
ટંકારા : સજનપર નિવાસી પાર્વતીબેન સુંદરજીભાઈ દલસાણીયાનું તા. 7 એપ્રિલ મંગળવારના રોજ અવસાન થયેલ છે. કોરોના વાયરસના કારણે સદ્દગત બેસણું અને લોકિક પ્રથા બંધ...
ટંકારા : હડમતીયા નિવાસી રતિલાલ હંસરાજભાઈ રાણસરીયાનું અવસાન
ટંકારા : હડમતીયા નિવાસી રતિલાલ હંસરાજભાઈ રાણસરીયા (ઉં.વ.-૮૫) તે બેચરભાઈ રતિલાલ રાણસરીયા, ગોપાલભાઈ રતિલાલ રાણસરીયા, કાંતીલાલ રતિલાલ રાણસરીયાના પિતા તથા મયુર બેચરભાઈ રાણસરીયા, સુધીર...
હડમતિયા : કુંવરબેન ગોરધનભાઈ સિણોજીયાનું અવસાન
ટંકારા : હડમતિયા નિવાસી કુંવરબેન ગોરધનભાઈ સિણોજીયા (ઉ.વ.૯૦), તે રામજીભાઈ, હંસરાજભાઈ (98990 61284), મગનભાઈ, ચંદુભાઈ, વિનોદભાઈ (99746 95612)ના માતૃશ્રી અને કિશોરભાઈ (99984 66226), સાગરભાઈ,...
હડમતિયા : અનસોયાબેન પ્રભુભાઈ મેરજાનું અવસાન
ટંકારા : હડમતિયા નિવાસી અનસોયાબેન પ્રભુભાઈ મેરજા (ઉ.વ.58),તે પ્રભુભાઈના પત્ની,ઠાકરશીભાઈ,મનજીભાઈ,કાનજીભાઇના ભાભી,ચંદ્રકાંતભાઈના માતાશ્રી અને અશોક,દિલીપ,શૈલૈષ,હિતેષ,રાજેશના કાકીનું તા.૨ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે.સદગતનુ બેસણું તા.૪ને શનિવારના...
હડમતીયા : કુસુમબેન જયરાજભાઇ ડાકાનું અવસાન
ટંકારા : કુસુમબેન જયરાજભાઈ ડાકા (ઉ.વ.62) તેઓ જયરાજભાઇ ઝીણાભાઈ ડાકાના ધર્મપત્ની અને મયુરભાઈ તેમજ નરેશભાઈના માતૃશ્રીનું તા.03/03/2021 ને બુધવારના રોજ અવસાન પામેલ છે. કોરોના...
ટંકારા વાઘગઢના વજીબેન જીવરાજભાઈ બારૈયાનું અવસાન
મોરબી: ટંકારા વાઘગઢના વજીબેન જીવરાજભાઈ બારૈયા (ઉ.વ.85)તે રમેશભાઇ, ગોવિંદભાઇ, હસમુખભાઈ, રસિકભાઈના માતૃશ્રીનું તા. 21ના રોજ બુધવારે અવસાન થયેલ છે. સતગતનું બેસણું તા.23ના રોજ શુક્રવારે...
લખધીરનગર (નવાગામ) : સુંદરજીભાઈ શિવાભાઈ ફુલતરીયાનું અવસાન
ટંકારા : મૂળ સરવડ હાલ લખધીરનગર (નવાગામ) નિવાસી સુંદરજીભાઈ શિવાભાઈ ફુલતરીયા (ઉ.વ. ૭૫), તે લવજીભાઈ શિવાભાઈ ફુલતરીયાના મોટાભાઈ તથા દિલીપભાઈ સુંદરજીભાઈ ફુલતરીયાના પિતાનું તા....
ટંકારાના ચા ના વેપારી રમણીકલાલ મોહનલાલ ગાંધીનું અવસાન
ટંકારા : રમણીકલાલ ગાંધી(ઉ. વ. 79), તે જીવદયા માટે ખ્યાતનામ સ્વ મોહનલાલ ગાંધીના પુત્ર અને સ્વ વાડીલાલ, મનહરલાલ, પ્રવિણચંદ્ર, જયંતીલાલ અને ચંદ્રકાન્તભાઈના ભાઈ, કેતનભાઈ,વિનુભાઈ,નિટીનભાઈના...