હડમતિયા : કુંવરબેન ગોરધનભાઈ સિણોજીયાનું અવસાન

- text


ટંકારા : હડમતિયા નિવાસી કુંવરબેન ગોરધનભાઈ સિણોજીયા (ઉ.વ.૯૦), તે રામજીભાઈ, હંસરાજભાઈ (98990 61284), મગનભાઈ, ચંદુભાઈ, વિનોદભાઈ (99746 95612)ના માતૃશ્રી અને કિશોરભાઈ (99984 66226), સાગરભાઈ, અમિતભાઈ, મયુરભાઈ (97260 48544), પંકજભાઈ અને રોહિતભાઈના દાદીમાનું તા. ૧૪/૦૮/ર૦ર૧ ને શનિવાર શ્રાવણ સુદ-૬ ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણુ તેમજ લોકિક પ્રથા વર્તમાન પરિસ્થિતીને કારણે બંધ રાખેલ છે. અને ટેલિફોનિક બેસણું રાખેલ છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text