લખધીરનગર (નવાગામ) : સુંદરજીભાઈ શિવાભાઈ ફુલતરીયાનું અવસાન

- text


ટંકારા : મૂળ સરવડ હાલ લખધીરનગર (નવાગામ) નિવાસી સુંદરજીભાઈ શિવાભાઈ ફુલતરીયા (ઉ.વ. ૭૫), તે લવજીભાઈ શિવાભાઈ ફુલતરીયાના મોટાભાઈ તથા દિલીપભાઈ સુંદરજીભાઈ ફુલતરીયાના પિતાનું તા. ૫/૧/૨૦૨૧ મંગળવારના રોજ અવસાન પામેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલીફોનિક બેસણું રાખેલ છે. સગા-સંબંધીઓએ ટેલીફોનિક શૉક સંદેશો પાઠવવા વિનંતી કરેલ છે. (લવજીભાઈ શિવાભાઈ ફુલતરીયા (મો. ૮૯૦૫૭ ૩૩૩૩૧), દિલીપભાઈ સુંદરજીભાઈ ફુલતરીયા (મો. ૭૬૯૮૩ ૬૪૦૫૬), કૌશિકભાઈ લવજીભાઈ ફુલતરીયા (મો. ૯૯૦૯૬ ૦૩૨૨૮))

- text

- text