મોરબી : ‘નરેન્દ્ર મોદી વિચાર મંચ’ દ્વારા હોદ્દેદારોની નિમણુંક કરાઈ

- text


મોરબી : ‘નરેન્દ્ર મોદી વિચાર મંચ’ (મોરબી શહેર અને જિલ્લા) દ્વારા ગત તા. 3ના રોજ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી. તેમજ નવા વર્ષના વિચારની પણ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં જિલ્લા પ્રમુખ તરીકે કૌશલભાઇ અશોકભાઈ મહેતા, જિલ્લા મહિલા પ્રમુખ તરીકે ધર્મિષ્ઠાબેન વ્યાસ, શહેર પ્રમુખ તરીકે વંદનાબેન જોશી, શહેર યુવા પ્રમુખ તરીકે નીલકંઠભાઈ જોશીની નિમણુંક કરવામાં આવી હતી.

- text

- text