ટંકારાના કલ્યાણપર નિવાસી થોભણભાઈ દેત્રોજાનું અવસાન
ટંકારા : ટંકારા તાલુકાના કલ્યાણપર નિવાસી થોભણભાઈ ખીમાભાઈ દેત્રોજા (ઉં.વ. 72) તે અનિલભાઈ થોભણભાઈ દેત્રોજા તથા જગદીશભાઈ થોભણભાઈ દેત્રોજાના પિતા, ગોરધનભાઈ ખીમાભાઈ દેત્રોજા, વેલજીભાઈ...
હડમતિયા : રવજીભાઈ ખોડાભાઈ કામરીયાનું અવસાન
ટંકારા : હડમતીયા નિવાસી રવજીભાઈ ખોડાભાઈ કામરીયા (ઉ.વ. ૭૩), તે હરીલાલભાઈ (85116 74974) તથા મનસુખભાઈ (98253 33068 )ના મોટાભાઈ તેમજ હસમુખભાઈ (84691 40355), મહેશભાઈ...
ટંકારા : ધર્મિષ્ઠાબેન સંજયભાઈ ગોપાણીનું અવસાન
ટંકારા: ધર્મિષ્ઠાબેન સંજયભાઈ ગોપાણી તે, સ્વ. અનંતરાય કેશવલાલ મહેતા (ટંકારા) ના પુત્રી તથા પારસભાઈના બહેન તથા સંજયભાઈના પત્નિ તથા ઉદ્ધવના માતાનું તારીખ 5ના રોજ...
ટંકારા : મણીબેન ત્રિભોવનભાઈ ધેટીયાનું અવસાન
ટંકારા : ટંકારાના ગાયત્રીનગર નિવાસી મણીબેન ત્રિભોવનભાઈ ધેટીયા (ઉ. વ ૯૫) તે ભીખાભાઈ અને છગનભાઈના માતુશ્રીનું તા.૧૪-૨-૨૦૨૧ ને રવિવારે અવસાન થયું છે.વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને...
ટંકારા : ભરતકુમાર ચંદુલાલ કક્કડનું અવસાન
ટંકારા : નેસડા(સુરજી) નિવાસી ઠા. ભરતકુમાર ચંદુલાલ કક્કડ (ઉ.વ.61) તે કિશોરભાઈ, કૈલાશભાઈ, શોભનાબેન, પ્રફુલાબેનના ભાઈ તથા યશભાઈ, નીલમબેન, નિશાબેનના પિતા અને નોતમભાઈ દેવજીભાઈ કેશરીયા...
ટંકારા : જયશ્રીબેન જાનીનું અવસાન
ટંકારા : ટંકારાનિવાસી જયશ્રીબેન જાની(ઉ.વ. 73), તે, પ્રવીણભાઈ ગંગાધરભાઈ જાનીનાં પત્ની, અમિતભાઇ (એડવોકેટ), વિરેનભાઈ (ST વાંકાનેર), હેતલબેન તથા ડિમ્પલબેનનાં માતા, અદિતિ, વિપ્રા અને ખુશીનાં...
ઉકાભાઈ હરિભાઈ કોરિંગાનું અવસાન : બેસણું-લૌકિકક્રિયા મોકૂફ
ટંકારા : સખપરવાસી ઉકાભાઈ હરિભાઈ કોરિંગા ઉં.વ.૬૫ તે જયસુખભાઈ, ધનસુખભાઈના પિતા, મોહનભાઇ તથા ઠાકરશીભાઈના ભાઈનું તારીખ ૬-૫-૨૦૨૦ને બુધવારે અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને...
ટંકારા : ધરમશીભાઈ માવજીભાઈ પરમારનુ નિધન
ટંકારા : ટંકારા આર્ય સમાજના સંચાલક તેમજ એમ.પી.દોશી વિદ્યાલયના પુર્વ આચાર્ય હસમુખભાઇ પરમાર તથા બીએસેનએલ વાળા અશોકભાઈના પિતા ધરમશીભાઈ માવજીભાઈ પરમારનુ તા. ૧૮ને સોમવારે...
ટંકારા :દુર્ગાબેન જેઠાલાલ દવેનું અવસાન
ટંકારા : વિરવાવ નિવાસી દુર્ગાબેન જેઠાલાલ દવે (ઉ.વ.85) તે સ્વ.જેઠાલાલ મૂળશંકર દવેના ધર્મપત્ની તથા ભાનુભાઈ મૂળશંકર દવેના નાનાભાઈના પત્ની તેમજ હસમુખરાય ,હેમશંકરભાઈ, અનંતરાય, જગદીશભાઈ,...
લજાઈ : શાંતાબેન મહાદેવભાઈ કોટડીયાનું અવસાન
ટંકારા :લજાઈ નિવાસી શાંતાબેન મહાદેવભાઈ કોટડીયા (ઉ.વ.85), લાલજીભાઈ,વેલજીભાઈ,પ્રભુલાલભાઈ,નારણભાઈના માતાશ્રીનુ તા.4ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું લૌકિકવાર તા.12ને શનિવારના રોજ રાખેલ છે.
મોરબી અપડેટના વિડિઓ...