ટંકારા : ધર્મિષ્ઠાબેન સંજયભાઈ ગોપાણીનું અવસાન

- text


ટંકારા: ધર્મિષ્ઠાબેન સંજયભાઈ ગોપાણી તે, સ્વ. અનંતરાય કેશવલાલ મહેતા (ટંકારા) ના પુત્રી તથા પારસભાઈના બહેન તથા સંજયભાઈના પત્નિ તથા ઉદ્ધવના માતાનું તારીખ 5ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 8ને ગુરુવારે સાંજે 4થી 5 કલાકે ટંકારા સ્થિત જૈન દેરાસર ખાતે રાખેલ છે.

- text