મોરબી : કાંતિલાલ છગનભાઇ સધરાકિયાનું અવસાન

- text


મોરબી : કાંતિલાલ છગનભાઇ સધરાકિયા (ઉં.વ. 58) તે, સંજયભાઈ (મો.નં 97278 71791)ના પિતા તથા ભુદરભાઈ અને નરભેરામભાઈના કાકા તથા રમેશભાઈ છગનભાઇ (99133 13878), હિતેશભાઈ છગનભાઇ (79844 92850) અને બળદેવભાઈ છગનભાઇ સધરાકિયા (97276 30121)ના ભાઈનું તારીખ 7ને બુધવારના રોજ અવસાન થયું છે. વર્તમાન સંજોગોને અનુલક્ષીને બેસણું તથા લૌકિકક્રિયા બંધ રાખેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું તારીખ 9ને શુક્રવારના રોજ સાંજે 4 થી 6 રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે.

- text