ટંકારાના કલ્યાણપર નિવાસી થોભણભાઈ દેત્રોજાનું અવસાન

- text


ટંકારા : ટંકારા તાલુકાના કલ્યાણપર નિવાસી થોભણભાઈ ખીમાભાઈ દેત્રોજા (ઉં.વ. 72) તે અનિલભાઈ થોભણભાઈ દેત્રોજા તથા જગદીશભાઈ થોભણભાઈ દેત્રોજાના પિતા, ગોરધનભાઈ ખીમાભાઈ દેત્રોજા, વેલજીભાઈ ખીમાભાઈ દેત્રોજા તથા ગંગારામભાઈ ખીમાભાઈ દેત્રોજાના ભાઈનું તારીખ 24ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતની ઉત્તરક્રિયા તથા લૌકિકવાર તારીખ 4-5-2023 ને ગુરુવારના રોજ તેઓના નિવાસ સ્થાન કલ્યાપર મુકામે રાખવામાં આવી છે. પ્રભુ પ્રસાદ પણ રાખેલ છે. મો.નં. 9028719066, 9428790932.

- text

- text