રાજાવડ : નાનીબેન વશરામભાઈ છૈયાનું અવસાન
ટંકારા : ટંકારાના રાજાવડ નિવાસી નાનીબેન વશરામભાઈ છૈયા, તે દેવાયતભાઈ, મેણંદભાઈ તથા નારણભાઈના માતુશ્રી અને રમેશભાઈ, શૈલેષભાઈ, ભગીરથભાઈ, રાજદીપભાઈ, કલ્પેશભાઈના દાદીનુ તા. 21/09/2020ને સોમવારે...