ધુનડા (ખાનપર) : પ્રાણજીવનભાઈ વાલજીભાઈ જીવાણીનું અવસાન
ટંકારા : ધુનડા (ખાનપર) નિવાસી પ્રાણજીવનભાઈ વાલજીભાઈ જીવાણી (ઉ.વ. 60), તે સંદિપભાઈ તથા બિપીનભાઈના પિતાશ્રી તેમજ જસમતભાઈ અને રમેશભાઈના ભાઈનુ તા. 4 ડિસેમ્બરને શુક્રવારના...
હડમતિયા : કાનજીભાઈ ગંગારામભાઈ સીતાપરા (ઉં.વ. ૬૫)નું અવસાન
હડમતિયા : કાનજીભાઈ ગંગારામભાઈ સીતાપરા (ઉ.વ. 65 ), તે હંસરાજભાઈ, પ્રવિણભાઈ, ભરતભાઈના ભાઈ તેમજ નવઘણભાઈ અને સાગરભાઈના પિતાશ્રીનું તા. 15/07/2020 ને બુધવારના રોજ અવસાન...
જોધપર (નદી) : વાલીબેન ગંગારામભાઈ દિવાણીનું અવસાન
ટંકારા : જોધપર (નદી) નિવાસી સ્વ. વાલીબેન ગંગારામભાઈ દિવાણી (ઉ.વ. 70), તે પૂર્વ ગામ પટેલ સમાજ અગ્રણી સ્વ. ગંગારામભાઈ સુંદરજીભાઈ દિવાણીના ધર્મપત્નિ તથા હિતેષભાઈ...
ટંકારા : ધરમશીભાઈ માવજીભાઈ પરમારનુ નિધન
ટંકારા : ટંકારા આર્ય સમાજના સંચાલક તેમજ એમ.પી.દોશી વિદ્યાલયના પુર્વ આચાર્ય હસમુખભાઇ પરમાર તથા બીએસેનએલ વાળા અશોકભાઈના પિતા ધરમશીભાઈ માવજીભાઈ પરમારનુ તા. ૧૮ને સોમવારે...
નેકનામ : ચકુભાઇ પુંજાભાઈ લાલપરાનું અવસાન
ટંકારા : નેકનામ નિવાસી ચકુભાઇ પુંજાભાઈ લાલપરા (ઉ.વ. 60), તે હિતેષભાઇના પિતાનું તા. 20/08/2020ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાનમાં કોરોના વાયરસથી સાવચેતીના પગલે...
હડમતીયા : કુસુમબેન જયરાજભાઇ ડાકાનું અવસાન
ટંકારા : કુસુમબેન જયરાજભાઈ ડાકા (ઉ.વ.62) તેઓ જયરાજભાઇ ઝીણાભાઈ ડાકાના ધર્મપત્ની અને મયુરભાઈ તેમજ નરેશભાઈના માતૃશ્રીનું તા.03/03/2021 ને બુધવારના રોજ અવસાન પામેલ છે. કોરોના...
બંગાવડી ગ્રામ પંચાયતના સરપંચ જીગ્નેશભાઈના માતુશ્રી જયાબેન ચતુરભાઈ દેત્રોજાનું અવસાન
ટંકારા : બંગાવડી નિવાસી જયાબેન ચતુરભાઈ દેત્રોજા (ઉ.વ. ૬૧), તે ચતુરભાઈ ગંગારામભાઈ દેત્રોજાના ધર્મપત્ની, તેમજ જીજ્ઞેશભાઈ ચતુરભાઈ દેત્રોજા (સરપંચ -બંગાવડી ગ્રામ પંચાયત)ના માતૃશ્રીનું તા....
ટંકારા : ચંદ્રીકાબેન કેશવલાલ ભમ્મરનું અવસાન
ટંકારા : ચંદ્રીકાબેન કેશવલાલ ભમ્મર (ઉ.વ.84) તે સ્વ.કેશવલાલ છગનલાલ ભમ્મરના ધર્મપત્નિ, ગિરીશભાઈ, રાજુભાઈ, પ્રકાશભાઈ, મનીષભાઈ, પરેશભાઈ, સરોજબેન નિલેશભાઈ (ઘનશયામભાઈ) ભોજાણી-મોરબી , મિનાબેન ભાવેશભાઈ ગણાત્રા-...
ટંકારા : રાધે જયેશભાઈ કાસુન્દ્રાનું અવસાન , સોમવારે બેસણું
ટંકારા : ધૂનડા (ખાં) નિવાસી રાધે જયેશભાઈ કાસુન્દ્રા ઉ.વ.11 તે જયેશભાઈ કાસુન્દ્રાના પુત્ર તથા તુલસીભાઈ દેવજીભાઈ કાસુન્દ્રાના પૌત્ર તેમજ મનોજભાઈ, દીપકભાઈ, યોગેશભાઈના ભત્રીજાનું તા.13...
છતર : પ્રવીણભાઈ દેવરાજભાઈ ભીમાણીનું અવસાન
છતર : પ્રવીણભાઈ દેવરાજભાઈ ભીમાણી ઉં.વ. 53 (સાગર ગૌશાળા-જડેશ્વરવાળા) તે, સ્વ. સાગરભાઈ ભીમાણી અને હેતલબેન પાર્થભાઈ ઘેટિયાના પિતા તથા જયશ્રીબેનના પતિ તથા પાર્થભાઈ શિવલાલભાઈ...