ટંકારા : ચંદ્રીકાબેન કેશવલાલ ભમ્મરનું અવસાન

- text


ટંકારા : ચંદ્રીકાબેન કેશવલાલ ભમ્મર (ઉ.વ.84) તે સ્વ.કેશવલાલ છગનલાલ ભમ્મરના ધર્મપત્નિ, ગિરીશભાઈ, રાજુભાઈ, પ્રકાશભાઈ, મનીષભાઈ, પરેશભાઈ, સરોજબેન નિલેશભાઈ (ઘનશયામભાઈ) ભોજાણી-મોરબી , મિનાબેન ભાવેશભાઈ ગણાત્રા- ધ્રોલના માતુશ્રી તથા મોરબી નિવાસી સ્વ. દેવચંદભાઈ ચંદારાણાના દિકરીનું તા.14ને ગુરૂવારે અવસાન થયેલ છે. સદગતનુ બેસણું તથા પિયરપક્ષની સાદડી તા.18ને સોમવારે બપોરે 3થી 5 લોહાણા મહાજન વાડી, ટંકારા ખાતે રાખેલ છે.

- text