ટંકારા : રાધે જયેશભાઈ કાસુન્દ્રાનું અવસાન , સોમવારે બેસણું

ટંકારા : ધૂનડા (ખાં) નિવાસી રાધે જયેશભાઈ કાસુન્દ્રા ઉ.વ.11 તે જયેશભાઈ કાસુન્દ્રાના પુત્ર તથા તુલસીભાઈ દેવજીભાઈ કાસુન્દ્રાના પૌત્ર તેમજ મનોજભાઈ, દીપકભાઈ, યોગેશભાઈના ભત્રીજાનું તા.13...

ટંકારા : બેચરભાઈ કચરાભાઈ રાજકોટીયાનું અવસાન

ટંકારા : નેસડા નિવાસી બેચરભાઈ કચરાભાઈ રાજકોટીયા(ઉ.વ.62),તે બચુભાઇના ભાઈ,શૈલેષભાઇ,સંજયભાઈના પિતાશ્રીનું તા.15ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતની ઉત્તરક્રિયા/લૌકીકવાર તથા પ્રસાદ સવારે 10 કલાકે તા.25ને...

ધુનડા (ખાનપર) : પ્રાણજીવનભાઈ વાલજીભાઈ જીવાણીનું અવસાન

ટંકારા : ધુનડા (ખાનપર) નિવાસી પ્રાણજીવનભાઈ વાલજીભાઈ જીવાણી (ઉ.વ. 60), તે સંદિપભાઈ તથા બિપીનભાઈના પિતાશ્રી તેમજ જસમતભાઈ અને રમેશભાઈના ભાઈનુ તા. 4 ડિસેમ્બરને શુક્રવારના...

ટંકારા : હીરાબેન શાંતિલાલ જોશીનું નિધન, ૭મીએ ઉઠમણું

ટંકારા : મૂળ ધૂનડા હાલ ટંકારા નિવાસી ચા. મ. મોઢ હીરાબેન શાંતિલાલ જોશી( ઉ.વ. ૭૪) તે સ્વ. શાંતિલાલ વૃજલાલ જોશીના ધર્મપત્ની, જયેશભાઇ, સોનલબેનના માતૃશ્રી,...

ટંકારા : નાગજીભાઈ મેઘજીભાઈ આદ્રોજાનું અવસાન

ટંકારા : સાવન અગરબતીવાળા નાગજીભાઈ મેઘજીભાઈ આદ્રોજા, તે ભરતભાઇ તથા હિતેષભાઈના પિતા, કાનજીભાઈના મોટાભાઈ, રાજદીપ અને રોહિતના દાદાનું તા. ૫-૮-૨૦૨૦ને બુધવારે અવસાન થયું છે....

જોધપર (નદી) : વાલીબેન ગંગારામભાઈ દિવાણીનું અવસાન

ટંકારા : જોધપર (નદી) નિવાસી સ્વ. વાલીબેન ગંગારામભાઈ દિવાણી (ઉ.વ. 70), તે પૂર્વ ગામ પટેલ સમાજ અગ્રણી સ્વ. ગંગારામભાઈ સુંદરજીભાઈ દિવાણીના ધર્મપત્નિ તથા હિતેષભાઈ...

લજાઈ : વાણંદ ગોરધનભાઈ ડાયાભાઈ વિઠ્ઠલાપરાનું અવસાન

  મોરબી : લજાઈ નિવાસી વાણંદ ગોરધનભાઈ ડાયાભાઈ વિઠ્ઠલાપરાનું તા.3 ના રોજ અવસાન થયું છે.સદગતનું બેસણું તા.5 ના રોજ શુક્રવારે બપોરે 3 થી 6 દરમિયાન...

ટંકારા : સરોજબેન ચંદ્રકાન્તભાઈ મહેતાનું અવસાન

મોરબી : મૂળ ટંકારા હાલ મોરબી નિવાસી સરોજબેન ચંદ્રકાન્તભાઈ મહેતા(જયપુર - રાજસ્થાન)(ઉ.વ.74),તે સ્વ.વનેચંદ કાલીદાસભાઈ દોશીના પુત્રી,અરવિંદભાઇ, શરદભાઈ, સુધીરભાઈ, મધુબેન મહેનદકુમાર મહેતા (જામનગર), સ્વ. વાસંતીબેન...

ટંકારા વાઘગઢના વજીબેન જીવરાજભાઈ બારૈયાનું અવસાન

મોરબી: ટંકારા વાઘગઢના વજીબેન જીવરાજભાઈ બારૈયા (ઉ.વ.85)તે રમેશભાઇ, ગોવિંદભાઇ, હસમુખભાઈ, રસિકભાઈના માતૃશ્રીનું તા. 21ના રોજ બુધવારે અવસાન થયેલ છે. સતગતનું બેસણું તા.23ના રોજ શુક્રવારે...

હિરાપર : લક્ષ્મણભાઈ કરમશીભાઈ સવસાણીનું અવસાન

ટંકારા : હિરાપર નિવાસી લક્ષ્મણભાઈ કરમશીભાઈ સવસાણી (ઉ.વ. 78), તે ડાયાભાઇ તથા હસમુખભાઈના પિતાનું તા. 05/05/2020 મંગળવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતીને ધ્યાનમાં...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

દેશની ટોપ યુનિવર્સિટી અને કોલેજોનો રાજકોટમાં થશે મેળાવડો : અફેર્સ એજ્યુએક્શન ફેરનું ધમાકેદાર આયોજન

  તા.30 એપ્રિલથી બે દિવસ ચાલશે આ એજ્યુકેશન ફેર, જેમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ પોતાના કેમ્પસ અને ઉપલબ્ધ સુવિધાઓની વાલીઓને રૂબરૂ માહિતી આપશે : પોતાના સંતાનના...

કલેક્ટર કે.બી.ઝવેરીએ ઘુંટુ અને ત્રાજપર મતદાન મથકોની મુલાકાત લીધી

મોરબી: સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલ ‘Know Your Polling Station’ અભિયાન અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.બી. ઝવેરીએ 65- મોરબી મતવિસ્તાર હેઠળના ત્રાજપર અને...

શિક્ષકો દ્વારા જૂના પાઠય પુસ્તક એકત્રીકરણ મુહિમને મોરબીવાસીઓનો બહોળો પ્રતિસાદ

મોરબી: શહેરમાં અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ દ્વારા વધુ એક સેવાયજ્ઞ કરવામાં આવ્યો હતો. જેમાં આજે રવિવારના રોજ સ્વામીનારાયણ મંદિર નવા બસ સ્ટેન્ડ, મોરબી, કેપિટલ...

મોરબીના આ વિસ્તારોમાં કાલે સોમવારે વિજપુરવઠો બંધ રહેશે

મોરબી : તારીખ 29 એપ્રિલ સોમવારના સામાકાંઠાનાં અમુક વિસ્તારોમાં ફીડર સમારકામના કારણે સવારે ૦૭.૦૦ વાગ્યા થી બપોરે ૧૨.૦૦ વાગ્યા સુધી વિજપુરવઠો બંધ રહેશે. એમ હોસ્પિટલ...