ટંકારા : રાધે જયેશભાઈ કાસુન્દ્રાનું અવસાન , સોમવારે બેસણું
ટંકારા : ધૂનડા (ખાં) નિવાસી રાધે જયેશભાઈ કાસુન્દ્રા ઉ.વ.11 તે જયેશભાઈ કાસુન્દ્રાના પુત્ર તથા તુલસીભાઈ દેવજીભાઈ કાસુન્દ્રાના પૌત્ર તેમજ મનોજભાઈ, દીપકભાઈ, યોગેશભાઈના ભત્રીજાનું તા.13...
ટંકારા : બેચરભાઈ કચરાભાઈ રાજકોટીયાનું અવસાન
ટંકારા : નેસડા નિવાસી બેચરભાઈ કચરાભાઈ રાજકોટીયા(ઉ.વ.62),તે બચુભાઇના ભાઈ,શૈલેષભાઇ,સંજયભાઈના પિતાશ્રીનું તા.15ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતની ઉત્તરક્રિયા/લૌકીકવાર તથા પ્રસાદ સવારે 10 કલાકે તા.25ને...
ધુનડા (ખાનપર) : પ્રાણજીવનભાઈ વાલજીભાઈ જીવાણીનું અવસાન
ટંકારા : ધુનડા (ખાનપર) નિવાસી પ્રાણજીવનભાઈ વાલજીભાઈ જીવાણી (ઉ.વ. 60), તે સંદિપભાઈ તથા બિપીનભાઈના પિતાશ્રી તેમજ જસમતભાઈ અને રમેશભાઈના ભાઈનુ તા. 4 ડિસેમ્બરને શુક્રવારના...
ટંકારા : હીરાબેન શાંતિલાલ જોશીનું નિધન, ૭મીએ ઉઠમણું
ટંકારા : મૂળ ધૂનડા હાલ ટંકારા નિવાસી ચા. મ. મોઢ હીરાબેન શાંતિલાલ જોશી( ઉ.વ. ૭૪) તે સ્વ. શાંતિલાલ વૃજલાલ જોશીના ધર્મપત્ની, જયેશભાઇ, સોનલબેનના માતૃશ્રી,...
ટંકારા : નાગજીભાઈ મેઘજીભાઈ આદ્રોજાનું અવસાન
ટંકારા : સાવન અગરબતીવાળા નાગજીભાઈ મેઘજીભાઈ આદ્રોજા, તે ભરતભાઇ તથા હિતેષભાઈના પિતા, કાનજીભાઈના મોટાભાઈ, રાજદીપ અને રોહિતના દાદાનું તા. ૫-૮-૨૦૨૦ને બુધવારે અવસાન થયું છે....
જોધપર (નદી) : વાલીબેન ગંગારામભાઈ દિવાણીનું અવસાન
ટંકારા : જોધપર (નદી) નિવાસી સ્વ. વાલીબેન ગંગારામભાઈ દિવાણી (ઉ.વ. 70), તે પૂર્વ ગામ પટેલ સમાજ અગ્રણી સ્વ. ગંગારામભાઈ સુંદરજીભાઈ દિવાણીના ધર્મપત્નિ તથા હિતેષભાઈ...
લજાઈ : વાણંદ ગોરધનભાઈ ડાયાભાઈ વિઠ્ઠલાપરાનું અવસાન
મોરબી : લજાઈ નિવાસી વાણંદ ગોરધનભાઈ ડાયાભાઈ વિઠ્ઠલાપરાનું તા.3 ના રોજ અવસાન થયું છે.સદગતનું બેસણું તા.5 ના રોજ શુક્રવારે બપોરે 3 થી 6 દરમિયાન...
ટંકારા : સરોજબેન ચંદ્રકાન્તભાઈ મહેતાનું અવસાન
મોરબી : મૂળ ટંકારા હાલ મોરબી નિવાસી સરોજબેન ચંદ્રકાન્તભાઈ મહેતા(જયપુર - રાજસ્થાન)(ઉ.વ.74),તે સ્વ.વનેચંદ કાલીદાસભાઈ દોશીના પુત્રી,અરવિંદભાઇ, શરદભાઈ, સુધીરભાઈ, મધુબેન મહેનદકુમાર મહેતા (જામનગર), સ્વ. વાસંતીબેન...
ટંકારા વાઘગઢના વજીબેન જીવરાજભાઈ બારૈયાનું અવસાન
મોરબી: ટંકારા વાઘગઢના વજીબેન જીવરાજભાઈ બારૈયા (ઉ.વ.85)તે રમેશભાઇ, ગોવિંદભાઇ, હસમુખભાઈ, રસિકભાઈના માતૃશ્રીનું તા. 21ના રોજ બુધવારે અવસાન થયેલ છે. સતગતનું બેસણું તા.23ના રોજ શુક્રવારે...
હિરાપર : લક્ષ્મણભાઈ કરમશીભાઈ સવસાણીનું અવસાન
ટંકારા : હિરાપર નિવાસી લક્ષ્મણભાઈ કરમશીભાઈ સવસાણી (ઉ.વ. 78), તે ડાયાભાઇ તથા હસમુખભાઈના પિતાનું તા. 05/05/2020 મંગળવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતીને ધ્યાનમાં...