લજાઈ : વાણંદ ગોરધનભાઈ ડાયાભાઈ વિઠ્ઠલાપરાનું અવસાન

- text


 

મોરબી : લજાઈ નિવાસી વાણંદ ગોરધનભાઈ ડાયાભાઈ વિઠ્ઠલાપરાનું તા.3 ના રોજ અવસાન થયું છે.સદગતનું બેસણું તા.5 ના રોજ શુક્રવારે બપોરે 3 થી 6 દરમિયાન અશોકભાઈ ગોરધનભાઈ વિઠ્ઠલાપરાના નિવાસસ્થાને લજાઈ ખાતે રાખેલ છે. (મહેશભાઈ વિઠ્ઠલાપરા-9898914109, અશોકભાઈ વિઠ્ઠલાપરા-9737596866, જયેશભાઇ વિઠ્ઠલાપરા-8160593828)

- text