ધુનડા (ખાનપર) : પ્રાણજીવનભાઈ વાલજીભાઈ જીવાણીનું અવસાન

- text


ટંકારા : ધુનડા (ખાનપર) નિવાસી પ્રાણજીવનભાઈ વાલજીભાઈ જીવાણી (ઉ.વ. 60), તે સંદિપભાઈ તથા બિપીનભાઈના પિતાશ્રી તેમજ જસમતભાઈ અને રમેશભાઈના ભાઈનુ તા. 4 ડિસેમ્બરને શુક્રવારના રોજ અવસાન થયું છે. વર્તમાન સ્થિતિને અનુલક્ષીને બેસણુ સહિતની વિધી મોકુફ રાખી છે. સગા-સંબંધીઓ ટેલીફોનિક શોક સંદેશો સંદિપભાઈ 95865 00652, જસમતભાઈ (નાનાભાઇ) 95866 99129, રમેશભાઈ (નાનાભાઇ) 95866 44122 પર પાઠવી શકશે.

- text

- text