ટંકારા : નાગજીભાઈ મેઘજીભાઈ આદ્રોજાનું અવસાન

- text


ટંકારા : સાવન અગરબતીવાળા નાગજીભાઈ મેઘજીભાઈ આદ્રોજા, તે ભરતભાઇ તથા હિતેષભાઈના પિતા, કાનજીભાઈના મોટાભાઈ, રાજદીપ અને રોહિતના દાદાનું તા. ૫-૮-૨૦૨૦ને બુધવારે અવસાન થયું છે. વર્તમાન સ્થિતિને અનુલક્ષીને બેસણુ સહિતની વિધી મોકુફ રાખવામાં આવી છે. સગા-સંબંધીઓ 99253 40909, 98258 26017 પર શોક સંદેશ પાઠવી શકશે.

- text

- text