છતર : પ્રવીણભાઈ દેવરાજભાઈ ભીમાણીનું અવસાન

- text


છતર : પ્રવીણભાઈ દેવરાજભાઈ ભીમાણી ઉં.વ. 53 (સાગર ગૌશાળા-જડેશ્વરવાળા) તે, સ્વ. સાગરભાઈ ભીમાણી અને હેતલબેન પાર્થભાઈ ઘેટિયાના પિતા તથા જયશ્રીબેનના પતિ તથા પાર્થભાઈ શિવલાલભાઈ ઘેટિયા (મો.નં 77788 81665)ના સસરાનું તારીખ 5ને સોમવારના રોજ અવસાન થયું છે. વર્તમાન સંજોગોને અનુલક્ષીને લૌકિકક્રિયા બંધ રાખેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું તા.8 ને ગુરુવારના રોજ બપોરે 4 થી 6 રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે.

- text