હડમતિયા : કાનજીભાઈ ગંગારામભાઈ સીતાપરા (ઉં.વ. ૬૫)નું અવસાન

- text


હડમતિયા : કાનજીભાઈ ગંગારામભાઈ સીતાપરા (ઉ.વ. 65 ), તે હંસરાજભાઈ, પ્રવિણભાઈ, ભરતભાઈના ભાઈ તેમજ નવઘણભાઈ અને સાગરભાઈના પિતાશ્રીનું તા. 15/07/2020 ને બુધવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદગતનું બેસણું તેમજ લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલીફોનીક શોક વ્યક્ત કરી શકશે. (પ્રવિણભાઈ- 97256 29861 નવઘણભાઈ – 99743 59340, સાગરભાઈ – 99986 33628)

- text

- text