રાજાવડ : નાનીબેન વશરામભાઈ છૈયાનું અવસાન

- text


ટંકારા : ટંકારાના રાજાવડ નિવાસી નાનીબેન વશરામભાઈ છૈયા, તે દેવાયતભાઈ, મેણંદભાઈ તથા નારણભાઈના માતુશ્રી અને રમેશભાઈ, શૈલેષભાઈ, ભગીરથભાઈ, રાજદીપભાઈ, કલ્પેશભાઈના દાદીનુ તા. 21/09/2020ને સોમવારે અવસાન થયેલ છે. સદગતનુ બેસણું અને લૌકિક પ્રથા વર્તમાન સ્થિતિને અનુલક્ષીને મોકુફ રાખેલ છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text