મોરબી નિવાસી કસ્તુરબેન અણદાભાઈ ફુલતરીયાનું અવસાન

મોરબી : ફુલતરીયા કસ્તુરબેન અણદાભાઈ તે નરભેરામભાઈ, રમેશભાઇ, સુખદેવભાઈ, રાજેશભાઈના માતાનું તા. 12 ને બુધવારે અવસાન થયું છેે. સદગતનું બેસણું તા 15 ને શનિવારે...

મોરબી નિવાસી મોઢ વણિક અજયભાઈ પારેખનું અવસાન

મોરબી : મોરબી નિવાસી મોઢ વણિક અજયભાઈ અમૃતલાલ પારેખ (ઉ.વ.67) તે સ્વ. અમૃતલાલ હરૂભાઈ પારેખના પુત્ર, એકતાબેન તથા હિરલબેનના પિતા, કોકીલાબેન મહેન્દ્નભાઈ ધોળકીયા (ભાવનગર)ના...

રાજપર(કું) નિવાસી નિશાબેન અમૃતલાલ ઘોડાસરાનું અવસાન

મોરબી : રાજપર(કું) નિવાસી નિશાબેન અમૃતલાલ ઘોડાસરા (ઉ.વ.17) તે અમૃતલાલ પરસોતમભાઈ ઘોડાસરાના દીકરી તથા પ્રાગજીભાઈ પરસોતમભાઈ ઘોડાસરા, નાગજીભાઇ પરસોતમભાઈ ઘોડાસરા, રમેશભાઈ પરસોતમભાઈ ઘોડાસરાના ભત્રીજીનું...

લક્ષ્મીવાસ નિવાસી શાંતિલાલ સંઘાણીનું અવસાન

માળીયા(મી.) : મુળ લક્ષ્મીવાસ તા. માળીયા(મી.) નિવાસી શાંતિલાલ છગનભાઈ સંઘાણીનું તા.10/7/2023ને સોમવારના રોજ અવસાન થયું છે. જેમનુ બેસણું તા.14/7/2023ને શુક્રવારના રોજ સાંજે 4:00 થી...

મોરબી નિવાસી અરવિંદભાઈ કોરીંગાનું અવસાન

મોરબી : મૂળ દહીસરડા (આજી) હાલ મોરબી નિવાસી અરવિંદભાઈ સવજીભાઈ કોરીંગા (ઉ.વ. 61) તે સવજીભાઈ મોહનભાઈ કોરીંગાના પુત્ર, સ્વ.જેઠાભાઈ કોરીંગા, નવીનભાઈ કોરીંગા, રસિકભાઈ કોરીંગાના...

મોરબી નિવાસી જયાબેન રાવલનું અવસાન

મોરબી : જયાબેન હરીપ્રસાદભાઈ રાવલ તે હસમુખભાઈ, કિશોરભાઈ, વિજયભાઈ (9879025095), યોગેશભાઈ તથા મહેશભાઈના માતાનું તા.10/7/2023ને સોમવારના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તા.12/7/2023ને બુઘવારના...

જેતપર નિવાસી દુધીબેન મહાદેવભાઈ અઘારા ( ઉ.વ.૧૦૧)નું અવસાન 

મોરબી : જેતપર (મચ્છુ) નિવાસી દુધીબેન મહાદેવભાઈ અઘારા( ઉમર :-૧૦૧ વર્ષ) તે અમરશીભાઈ તથા મહિપતભાઈના માતૃશ્રી, ગીરીશભાઈ, રાકેશભાઈ તથા પરેશભાઈના દાદીનું આજે તા:૦૯ના રોજ...

મહેન્દ્રનગર નિવાસી જેરામભાઈ બોપલિયાનું અવસાન

મોરબી : મહેન્દ્રનગર નિવાસી જેરામભાઈ વાલજીભાઈ (ઉં. વ. 62) તે ભુરા હોટલવાળા વિજયભાઈ જેરામભાઈ બોપલિયા (મો.નં. 99980 99136), પિયુષકુમાર જેરામભાઈ બોપલિયાના પિતા, બચુભાઈ વાલજીભાઈ...

વાંકાનેર : જૈન શ્રેષ્ઠી લલીતભાઈ મહેતાનુ નિધન

  વાંકાનેર : વાંકાનેર ખાતે રહેતા લલીતભાઈ અમૃતલાલ મહેતા (ઉ.વ.૮૬)નુ ટુંકી બિમારીના કારણે આજે મોડી સાંજે અવસાન થયુ છે. લલીતભાઈ સંઘના ચુસ્ત કાર્યકર હતા. રાજ્યસભાના...

મોરબી : થોરાળા નિવાસી ભાણજીભાઈ રંગપરીયાનું અવસાન

મોરબી : થોરાળા નિવાસી ભાણજીભાઈ ટપુભાઈ રંગપરીયા (ઉ.વ. 72) તે મગનભાઈ ટપુભાઈ રંગપરીયા, સ્વ. મહાદેવભાઈ ટપુભાઈ રંગપરીયાના ભાઈ, વિપુલભાઈ ભાણજીભાઈ રંગપરીયા, કૌશિકભાઈ ભાણજીભાઈ રંગપરિયાના...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

હળવદ : યુવા અગ્રણીના જન્મદિવસ નિમિત્તે યોજાયેલા ફ્રી મેડિકલ કેમ્પમાં 350 દર્દીએ લાભ લીધો 

હળવદ : હળવદના સામાજિક કાર્યકર્તા, ગૌસેવક અને જિલ્લા યુવા ભાજપના મહામંત્રી તપન દવેના જન્મદિવસ નિમિત્તે આયુષ હોસ્પિટલ મોરબીના સહયોગ થી ફ્રી મેગા મેડિકલ કેમ્પનું...

Morbi: નવયુગ ઍકેડેમી દ્વારા પોલીસ પરીક્ષા અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો 

મોરબી: ખૂબ વિશાળ સંખ્યામાં પોલીસ વિભાગમાં ભરતી આવી છે ત્યારે પરીક્ષાની તૈયારી કરતાં મોરબી જિલ્લાનાં વિદ્યાર્થીઓ માટે નવયુગ ઍકેડેમી દ્વારા માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં...

Morbi: જુના પુસ્તક એકત્રીકરણ સ્ટોલની આ રાજકીય આગેવાનોએ મુલાકાત લીધી 

મોરબી: શહેરમાં અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ દ્વારા વધુ એક સેવાયજ્ઞ કરવામાં આવ્યો હતો. જેમાં આજે રવિવારના રોજ સ્વામીનારાયણ મંદિર નવા બસ સ્ટેન્ડ, મોરબી, કેપિટલ...

મોરબી નજીક સિરામિક ફેકટરીના કેમ્પસમાં ટ્રક સળગ્યો

મોરબી : મોરબી નજીક રંગપર-બેલા પાસે કોયો સિરામિકના કેમ્પસમાં એક ટ્રકમાં કોઈ કારણોસર આગ લાગી હતી. આ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર...