મોરબી નિવાસી કસ્તુરબેન અણદાભાઈ ફુલતરીયાનું અવસાન
મોરબી : ફુલતરીયા કસ્તુરબેન અણદાભાઈ તે નરભેરામભાઈ, રમેશભાઇ, સુખદેવભાઈ, રાજેશભાઈના માતાનું તા. 12 ને બુધવારે અવસાન થયું છેે. સદગતનું બેસણું તા 15 ને શનિવારે...
મોરબી નિવાસી મોઢ વણિક અજયભાઈ પારેખનું અવસાન
મોરબી : મોરબી નિવાસી મોઢ વણિક અજયભાઈ અમૃતલાલ પારેખ (ઉ.વ.67) તે સ્વ. અમૃતલાલ હરૂભાઈ પારેખના પુત્ર, એકતાબેન તથા હિરલબેનના પિતા, કોકીલાબેન મહેન્દ્નભાઈ ધોળકીયા (ભાવનગર)ના...
રાજપર(કું) નિવાસી નિશાબેન અમૃતલાલ ઘોડાસરાનું અવસાન
મોરબી : રાજપર(કું) નિવાસી નિશાબેન અમૃતલાલ ઘોડાસરા (ઉ.વ.17) તે અમૃતલાલ પરસોતમભાઈ ઘોડાસરાના દીકરી તથા પ્રાગજીભાઈ પરસોતમભાઈ ઘોડાસરા, નાગજીભાઇ પરસોતમભાઈ ઘોડાસરા, રમેશભાઈ પરસોતમભાઈ ઘોડાસરાના ભત્રીજીનું...
લક્ષ્મીવાસ નિવાસી શાંતિલાલ સંઘાણીનું અવસાન
માળીયા(મી.) : મુળ લક્ષ્મીવાસ તા. માળીયા(મી.) નિવાસી શાંતિલાલ છગનભાઈ સંઘાણીનું તા.10/7/2023ને સોમવારના રોજ અવસાન થયું છે. જેમનુ બેસણું તા.14/7/2023ને શુક્રવારના રોજ સાંજે 4:00 થી...
મોરબી નિવાસી અરવિંદભાઈ કોરીંગાનું અવસાન
મોરબી : મૂળ દહીસરડા (આજી) હાલ મોરબી નિવાસી અરવિંદભાઈ સવજીભાઈ કોરીંગા (ઉ.વ. 61) તે સવજીભાઈ મોહનભાઈ કોરીંગાના પુત્ર, સ્વ.જેઠાભાઈ કોરીંગા, નવીનભાઈ કોરીંગા, રસિકભાઈ કોરીંગાના...
મોરબી નિવાસી જયાબેન રાવલનું અવસાન
મોરબી : જયાબેન હરીપ્રસાદભાઈ રાવલ તે હસમુખભાઈ, કિશોરભાઈ, વિજયભાઈ (9879025095), યોગેશભાઈ તથા મહેશભાઈના માતાનું તા.10/7/2023ને સોમવારના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તા.12/7/2023ને બુઘવારના...
જેતપર નિવાસી દુધીબેન મહાદેવભાઈ અઘારા ( ઉ.વ.૧૦૧)નું અવસાન
મોરબી : જેતપર (મચ્છુ) નિવાસી દુધીબેન મહાદેવભાઈ અઘારા( ઉમર :-૧૦૧ વર્ષ) તે અમરશીભાઈ તથા મહિપતભાઈના માતૃશ્રી, ગીરીશભાઈ, રાકેશભાઈ તથા પરેશભાઈના દાદીનું આજે તા:૦૯ના રોજ...
મહેન્દ્રનગર નિવાસી જેરામભાઈ બોપલિયાનું અવસાન
મોરબી : મહેન્દ્રનગર નિવાસી જેરામભાઈ વાલજીભાઈ (ઉં. વ. 62) તે ભુરા હોટલવાળા વિજયભાઈ જેરામભાઈ બોપલિયા (મો.નં. 99980 99136), પિયુષકુમાર જેરામભાઈ બોપલિયાના પિતા, બચુભાઈ વાલજીભાઈ...
વાંકાનેર : જૈન શ્રેષ્ઠી લલીતભાઈ મહેતાનુ નિધન
વાંકાનેર : વાંકાનેર ખાતે રહેતા લલીતભાઈ અમૃતલાલ મહેતા (ઉ.વ.૮૬)નુ ટુંકી બિમારીના કારણે આજે મોડી સાંજે અવસાન થયુ છે. લલીતભાઈ સંઘના ચુસ્ત કાર્યકર હતા. રાજ્યસભાના...
મોરબી : થોરાળા નિવાસી ભાણજીભાઈ રંગપરીયાનું અવસાન
મોરબી : થોરાળા નિવાસી ભાણજીભાઈ ટપુભાઈ રંગપરીયા (ઉ.વ. 72) તે મગનભાઈ ટપુભાઈ રંગપરીયા, સ્વ. મહાદેવભાઈ ટપુભાઈ રંગપરીયાના ભાઈ, વિપુલભાઈ ભાણજીભાઈ રંગપરીયા, કૌશિકભાઈ ભાણજીભાઈ રંગપરિયાના...