લક્ષ્મીવાસ નિવાસી શાંતિલાલ સંઘાણીનું અવસાન

- text


માળીયા(મી.) : મુળ લક્ષ્મીવાસ તા. માળીયા(મી.) નિવાસી શાંતિલાલ છગનભાઈ સંઘાણીનું તા.10/7/2023ને સોમવારના રોજ અવસાન થયું છે. જેમનુ બેસણું તા.14/7/2023ને શુક્રવારના રોજ સાંજે 4:00 થી 7:00 કલાક દરમ્યાન મુળ લક્ષ્મીવાસ ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text