મોરબી નિવાસી અરવિંદભાઈ કોરીંગાનું અવસાન

- text


મોરબી : મૂળ દહીસરડા (આજી) હાલ મોરબી નિવાસી અરવિંદભાઈ સવજીભાઈ કોરીંગા (ઉ.વ. 61) તે સવજીભાઈ મોહનભાઈ કોરીંગાના પુત્ર, સ્વ.જેઠાભાઈ કોરીંગા, નવીનભાઈ કોરીંગા, રસિકભાઈ કોરીંગાના ભાઈ, વિવેકભાઈ કોરીંગાના પિતા, જેન્તીભાઈ કાવર, જયસુખભાઈ કાવરના જમાઈનું તારીખ 9/7/2023 ને રવિવારના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તથા સસરા પક્ષનું બેસણું તારીખ 13/7/2023 ને ગુરુવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમિયાન ગોકુલ ફાર્મ, રવાપર (ધુનડા રોડ), ક્રિષ્ના સ્કૂલની સામે, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text