- text
મોરબી : જેતપર (મચ્છુ) નિવાસી દુધીબેન મહાદેવભાઈ અઘારા( ઉમર :-૧૦૧ વર્ષ) તે અમરશીભાઈ તથા મહિપતભાઈના માતૃશ્રી, ગીરીશભાઈ, રાકેશભાઈ તથા પરેશભાઈના દાદીનું આજે તા:૦૯ના રોજ અવસાન થયેલ છે.
ગીરીશભાઈ અમરશીભાઇ અઘારા – ૯૯૧૩૩૮૨૮૬૬
રાકેશભાઈ મહીપતભાઈ અઘારા – ૯૮૭૯૯૩૦૬૩૬
- text
- text