જેતપર નિવાસી દુધીબેન મહાદેવભાઈ અઘારા ( ઉ.વ.૧૦૧)નું અવસાન 

- text


મોરબી : જેતપર (મચ્છુ) નિવાસી દુધીબેન મહાદેવભાઈ અઘારા( ઉમર :-૧૦૧ વર્ષ) તે અમરશીભાઈ તથા મહિપતભાઈના માતૃશ્રી, ગીરીશભાઈ, રાકેશભાઈ તથા પરેશભાઈના દાદીનું આજે તા:૦૯ના રોજ અવસાન થયેલ છે.

ગીરીશભાઈ અમરશીભાઇ અઘારા – ૯૯૧૩૩૮૨૮૬૬
રાકેશભાઈ મહીપતભાઈ અઘારા – ૯૮૭૯૯૩૦૬૩૬

- text

- text