મોરબી નિવાસી મોઢ વણિક અજયભાઈ પારેખનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી મોઢ વણિક અજયભાઈ અમૃતલાલ પારેખ (ઉ.વ.67) તે સ્વ. અમૃતલાલ હરૂભાઈ પારેખના પુત્ર, એકતાબેન તથા હિરલબેનના પિતા, કોકીલાબેન મહેન્દ્નભાઈ ધોળકીયા (ભાવનગર)ના ભાઈ, સુરેશભાઈ પારેખના ભત્રીજા, નિલનભાઈ તથા દેવાંગભાઈના પિતરાઈ ભાઈનું તારીખ 10-07-2023 ને સોમવારના રોજ અવસાન થયું છે. બેસણું તારીખ 13-07-2023 ને ગુરૂવારના સાંજે 4-30 થી 5-30 કલાકે જલારામ મંદિર, અયોધ્યાપુરી મેઈન રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. મો.નં. 9429045657, 9265668974..

- text

- text