મોરબી નિવાસી ફુલતરીયા મકનભાઈ મણિભાઈનું અવસાન
મોરબી : મુળ લક્ષ્મીવાસ હાલ મોરબી નિવાસી ફુલતરીયા મકનભાઈ મણિભાઈ (ઉ.વ.67) તે વિજયભાઈ, નિલેશભાઈ, રાજેશભાઈના પિતાનું તા. 21ને શુક્રવારે અવસાન થયું છે. સદગતનું બેસણું...
સિકંદરાબાદ નિવાસી હરિશકુમાર કાનાણીનું અવસાન, શનિવારે મોરબીમાં સાદડી
મોરબી : સિકંદરાબાદ નિવાસી હરિશકુમાર નાથાલાલ કાનાણી તે સ્વ. દેવકણભાઈ દેવસીભાઈ રાજાના જમાઈ, સ્વ. દિનેશભાઈ રાજા, હરીશભાઈ રાજા, જશવંતિબેન પંડિત, ધનીબેન માનસતા, ભારતીબેન ઠક્કર,...
મોરબી : દીનેશચંદ્ર મુગટલાલ ઠાકરનું અવસાન, ગુરૂવારે બેસણું
મોરબી : મૂળ ટંકારાવાળા હાલ મોરબી નિવાસી દીનેશચંદ્ર મુગટલાલ ઠાકર (ઉ.વ.77) (નૂતન સ્ટુડિયોવાળા) તે સ્વ. મુગટલાલ લક્ષ્મીશંકર ઠાકરના પુત્ર, સ્વ. બાલકૃષ્ણભાઈ, સ્વ. નરેન્દ્રભાઈ, જગદીશભાઈના...
મોરબી નિવાસી જેન્તીલાલ દેવકરણભાઈ મૈજડીયાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી મૈજડીયા જેન્તીભાઇ દેવકરણભાઈ (ઉ.વ.58) તે સ્વ. રતિલાલભાઈ, નરશીભાઈ, મનસુખભાઈના ભાઈ તથા આોમભાઈના પિતાનું તા. 17 ને સોમવારે અવસાન થયું છે....
મોરબી : હીમાબેન વીરજીભાઈ સોલંકીનું અવસાન
મોરબી : મૂળ મોરબીના પાનેલી ગામના વતની અને હાલ મોરબીના પરશુરામ પોટરીના ક્વાર્ટરના રહેવાસી હીમાબેન વીરજી ભાઈ સોલંકી (ઉ.વ.85) તે જેસિંગભાઈ, જીતુભાઈ, વશરામભાઈ, કમળાબેન,...
મોરબી નિવાસી સુધાબેન વિઠલાણીનું અવસાન
મોરબી : મોરબી નિવાસી સુધાબેન યાજ્ઞિકકુમાર વિઠલાણી (ઉં.વ. 57) તે ઠક્કર ધીરજલાલ દેવસીભાઈ રાજાના દીકરી, હર્ષદભાઈ રાજા (રાજા મેડિકલ), મહેશભાઈ રાજા (રઘુવંશી અગ્રણી), હિમાંશુભાઈ...
મોરબી નિવાસી સુધાબેન વિઠલાણીનું અવસાન
મોરબી : મોરબી નિવાસી સુધાબેન યાજ્ઞિકકુમાર વિઠલાણી (ઉં.વ. 57) તે યાજ્ઞિકકુમાર વિઠલાણીના પત્ની, ઠક્કર ધીરજલાલ દેવસીભાઈ રાજાના દીકરી, હર્ષદભાઈ રાજા (રાજા મેડિકલ), મહેશભાઈ રાજા...
મોરબી નિવાસી મનસુખભાઈ પ્રાગજીભાઈ વડાવીયાનું અવસાન
મોરબી : મુળ ખાખરાળા, હાલ મોરબી નિવાસી વડાવીયા મનસુખભાઈ પ્રાગજીભાઈ (ઉ.વ.62, તે ગં. સ્વ. ભાનુબેનના પતિ, કિશોરભાઈના ભાઈ, મનોજભાઇ, દિવ્યેશભાઈના પિતા તથા નિરવભાઈના કાકાનું...
મોરબી નિવાસી કૌશિકભાઇ લોદરીયાનું અવસાન
મોરબી : મૂળ સરવડ હાલ મોરબી નિવાસી કૌશિકભાઇ હરેશભાઈ લોદરીયા તે હરેશભાઈ મોતીભાઈ લોદરીયાના પુત્રનું તારીખ 14-7-2023 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું...
મોરબી નિવાસી કાંતિલાલ નાનાલાલ પંડ્યાનું અવસાન
મોરબી : મૂળ ખાનપર નેસડા નિવાસી ચા.મ.મોઢ બ્રાહ્મણ પંડ્યા કાંતિલાલ નાનાલાલ તે સ્વ. નાનાલાલ નરસિંહરામ પંડ્યાના પુત્ર, સ્વ. નવલશંકર, સ્વ. નટવરલાલ, નૌતમલાલના મોટાભાઈ, દીપકભાઈ...