મોરબી નિવાસી કૌશિકભાઇ લોદરીયાનું અવસાન 

- text


મોરબી : મૂળ સરવડ હાલ મોરબી નિવાસી કૌશિકભાઇ હરેશભાઈ લોદરીયા તે હરેશભાઈ મોતીભાઈ લોદરીયાના પુત્રનું તારીખ 14-7-2023 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 15-7-2023 ને શનિવારે સવારે 8 થી 10 કલાકે તેઓના નિવાસસ્થાન હરિ ઓમ પાર્ક, ઘુંટુ રોડ, ઘર નંબર- 28, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે. મો. નં. 98796 33849..

- text

- text