સિકંદરાબાદ નિવાસી હરિશકુમાર કાનાણીનું અવસાન, શનિવારે મોરબીમાં સાદડી

- text


મોરબી : સિકંદરાબાદ નિવાસી હરિશકુમાર નાથાલાલ કાનાણી તે સ્વ. દેવકણભાઈ દેવસીભાઈ રાજાના જમાઈ, સ્વ. દિનેશભાઈ રાજા, હરીશભાઈ રાજા, જશવંતિબેન પંડિત, ધનીબેન માનસતા, ભારતીબેન ઠક્કર, જ્યોતિબેન ઠક્કરના બનેવી, હિનાબેન કાનાણીના પતિનું તારીખ 19 જુલાઈ ને બુધવારના રોજ અવસાન થયું છે. જેમની સાદડી તારીખ 24 જુલાઈ ને સોમવારના સાંજે 5 થી 6 વાગ્યે જલારામ મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે રાખવામાં આવી છે.

- text

- text