મોરબી નિવાસી મનસુખભાઈ પ્રાગજીભાઈ વડાવીયાનું અવસાન

- text


મોરબી : મુળ ખાખરાળા, હાલ મોરબી નિવાસી વડાવીયા મનસુખભાઈ પ્રાગજીભાઈ (ઉ.વ.62, તે ગં. સ્વ. ભાનુબેનના પતિ, કિશોરભાઈના ભાઈ, મનોજભાઇ, દિવ્યેશભાઈના પિતા તથા નિરવભાઈના કાકાનું તા. 14ને શુક્રવારે અવસાન થયું છે. સદગતનું બંને પક્ષનું બેસણું તા. 17ને સોમવારે સવારે 8 થી 10 કલાકે (મો.નં.9099950987, 8980227722) ઉમા હોલ, બહુચરાજી માતાના મંદિરની સામે રવાપર જાપા પાસે, રવાપર ખાતે રાખ્યું છે.

- text

- text