મોરબી નિવાસી જેન્તીલાલ દેવકરણભાઈ મૈજડીયાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી મૈજડીયા જેન્તીભાઇ દેવકરણભાઈ (ઉ.વ.58) તે સ્વ. રતિલાલભાઈ, નરશીભાઈ, મનસુખભાઈના ભાઈ તથા આોમભાઈના પિતાનું તા. 17 ને સોમવારે અવસાન થયું છે. સદગતનું બંને પક્ષનું બેસણું તા. 21ને શુક્રવારે સાંજે 4 થી 6 કલાકે તેમના નિવાસ સ્થાન, લીલાપર રોડ, ન્યૂ પ્રજાપત, મોરબી ખાતે રાખ્યું છે. લૌકીક પ્રથા બંધ રાખવામાં આવી છે.

- text

- text