મોરબી નિવાસી ફુલતરીયા મકનભાઈ મણિભાઈનું અવસાન

- text


મોરબી : મુળ લક્ષ્મીવાસ હાલ મોરબી નિવાસી ફુલતરીયા મકનભાઈ મણિભાઈ (ઉ.વ.67) તે વિજયભાઈ, નિલેશભાઈ, રાજેશભાઈના પિતાનું તા. 21ને શુક્રવારે અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 24 ને સોમવારે સવારે 8 થી 10 કલાકે સ્વાગત હોલ, રવાપર ચોકડી, મોરબી ખાતે રાખ્યું છે.

- text

- text