મોરબી : સવિતાબેન ગંગારામભાઈ રૂપાલાનું અવસાન
મોરબી : સવિતાબેન ગંગારામભાઈ રૂપાલા ( ઉ.વ.73) તે ગંગારામભાઈ અરજણભાઈ રૂપાલાના પત્ની, પ્રકાશભાઈ, પ્રદીપભાઈના માતૃશ્રી તથા સાગરના દાદીનું તા.24ના રોજ અવસાન થયેલ છે. સદગતનું...
મોરબી નિવાસી શાંતાબેન ચતુરભાઈ વડસોલાનું અવસાન
મોરબી : મૂળ વિરાટનગર હાલ મોરબી નિવાસી વડસોલા શાંતાબેન ચતુરભાઈ ઉ. 85 તે મનસુખભાઈ અને ભરતભાઈના માતાનું તા. 24ને સોમવારે અવસાન થયું છે. સદગતનું...
મોરબી શકત શનાળા નિવાસી કનકસિંહ જાડેજાનું અવસાન
મોરબી : મૂળ ભીમકટા (તા. જોડીયા) હાલ શકત શનાળા નિવાસી કનકસિંહ રણુભા જાડેજા (ઉં. વ. 55) તે જયદીપસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજાના પિતા, નવલસિંહ રણુભા...
મોરબી નિવાસી ત્રિભોવનભાઈ કૈલાનું અવસાન
મોરબી : મૂળ મોરબી અને હાલ મોરબીના ગાંધીનગર નિવાસી ત્રિભોવનભાઈ છગનભાઈ કૈલા તે શાંતિબેન કૈલાના પતિ, શામજીભાઈ કૈલા, ધનજીભાઈ કૈલા, દિલીપભાઈ કૈલાના પિતા, સવજીભાઈ...
મોરબી : બેલા (આમરણ) નિવાસી વિજયાબેન પોપટનું અવસાન
મોરબી : બેલા (આમરણ) નિવાસી વિજયાબેન લીલાધરભાઈ પોપટ, તે મહેશભાઈ અને દિનેશભાઈ (ભીખુભાઈ જોડિયા), ચંદ્રિકાબેન, દક્ષાબેન, અનીલાબેનના માતા, વ્રજલાલ અમરશીભાઈ કોટેચાના બહેનનું તારીખ 23-7-2023...
શક્ત સનાળા નિવાસી મગનભાઈ નારણભાઈ બાવરવાનું અવસાન
મોરબી : શક્ત સનાળા ગામના નિવાસી બાવરવા મગનભાઈ નારણભાઈ (ઉ.વ.72) તે લાભુબેનના પતિ, નીતિનભાઈના પિતા, મનિષાબેનના સસરા, કાર્તિકભાઈના દાદાનું તા. 22ને શનિવારે અવસાન થયું...
મોરબી : રંજનબેન માર્કંડરાય દવેનું અવસાન
મોરબી : મોરબી નિવાસી મોઢ ત્રિવેદી બ્રાહ્મણ ગં.સ્વ. રંજનબેન માર્કંડરાય દવે (ઉ.90), તે અ.નિ. ડો. માર્કંડરાય જટાશંકર દવેના ધર્મપત્ની, ડો. ઘનશ્યામભાઈ, હિમાંશુભાઈ (શ્યામભાઈ), આશિષભાઈ...
હળવદના જુના દેવળીયા ગામના કાન્તિલાલ અમરશીભાઈ ભોરણિયાનું અવસાન
હળવદ : હળવદ તાલુકાના જુના દેવળીયા ગામ નિવાસી અને હાલ બેંગલોર રહેતા કાન્તિલાલ અમરશીભાઈ ભોરણિયા, ઉ.60 તે રમાબેનના પતિ, પ્રદિપ અને અંકિતાના પિતા,રતિલાલ અમરશી...
મોરબી નિવાસી મગનભાઈ સવસાણીનું અવસાન
મોરબી : મૂળ થોરાળા હાલ મોરબી નિવાસી મગનભાઈ મોહનભાઈ સવસાણી (ઉં.વ. 80) તે ગં.સ્વ. સવિતાબેન મગનભાઈ સવસાણીના પતિ, જયંતિભાઈ સવસાણી, ભરતભાઈ સવસાણીના પિતા, ચેતનાબેન...
મોરબી નિવાસી ફુલતરીયા મકનભાઈ મણિભાઈનું અવસાન
મોરબી : મુળ લક્ષ્મીવાસ હાલ મોરબી નિવાસી ફુલતરીયા મકનભાઈ મણિભાઈ (ઉ.વ.67) તે વિજયભાઈ, નિલેશભાઈ, રાજેશભાઈના પિતાનું તા. 21ને શુક્રવારે અવસાન થયું છે. સદગતનું બેસણું...