મોરબી નિવાસી મગનભાઈ સવસાણીનું અવસાન

- text


મોરબી : મૂળ થોરાળા હાલ મોરબી નિવાસી મગનભાઈ મોહનભાઈ સવસાણી (ઉં.વ. 80) તે ગં.સ્વ. સવિતાબેન મગનભાઈ સવસાણીના પતિ, જયંતિભાઈ સવસાણી, ભરતભાઈ સવસાણીના પિતા, ચેતનાબેન જયંતિભાઈ સવસાણી, ચંદ્રિકાબેન ભરતભાઈ સવસાણીના સસરા, મિલુકભાઈ જયંતિભાઈ સવસાણી, મિતભાઈ જયંતિભાઈ સવસાણી, દિપભાઈ ભરતભાઈ સવસાણી, શિવમભાઈ ભરતભાઈ સવસાણીના દાદા, પુજાબેન મિકુલભાઈ સવસાણી, પ્રિયાંશીબેન મિતભાઈ સવસાણીના મોટા સસરાનું તારીખ 21-7-2023 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 24-7-2023 ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાકે પટેલ સમાજ વાડી યુનિટ-1, શક્ત શનાળા, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. મો.નં. 9904341942, 9898508899.

- text

- text