મોરબી : બેલા (આમરણ) નિવાસી વિજયાબેન પોપટનું અવસાન

- text


મોરબી : બેલા (આમરણ) નિવાસી વિજયાબેન લીલાધરભાઈ પોપટ, તે મહેશભાઈ અને દિનેશભાઈ (ભીખુભાઈ જોડિયા), ચંદ્રિકાબેન, દક્ષાબેન, અનીલાબેનના માતા, વ્રજલાલ અમરશીભાઈ કોટેચાના બહેનનું તારીખ 23-7-2023 ને રવિવારે અવસાન થયું છે. સદગતનું ઉઠમણું તેમજ પિયર પક્ષની સાદડી તારીખ 24-7-2023 ને સોમવારના રોજ સાંજે 4 થી 5 વાગ્યે તેમના નિવાસ સ્થાન બેલા (આમરણ) મુકામે રાખવામાં આવ્યું છે.

- text

- text