મોરબી નિવાસી ત્રિભોવનભાઈ કૈલાનું અવસાન

- text


મોરબી : મૂળ મોરબી અને હાલ મોરબીના ગાંધીનગર નિવાસી ત્રિભોવનભાઈ છગનભાઈ કૈલા તે શાંતિબેન કૈલાના પતિ, શામજીભાઈ કૈલા, ધનજીભાઈ કૈલા, દિલીપભાઈ કૈલાના પિતા, સવજીભાઈ કૈલા અને પ્રેમજીભાઈ કૈલાના ભાઈનું તારીખ 23-7-2023 ને રવિવારના રોજ અવસાન થયું છે. લૌકિક વ્યવહાર તારીખ 3-8-2023 ને ગુરુવારના રોજ રામેશ્વરનગર, ગાંધીનગર, તા.મોરબી ખાતે રાખવામાં આવ્યો છે.

- text

- text