મોરબી નિવાસી શાંતાબેન ચતુરભાઈ વડસોલાનું અવસાન

- text


મોરબી : મૂળ વિરાટનગર હાલ મોરબી નિવાસી વડસોલા શાંતાબેન ચતુરભાઈ ઉ. 85 તે મનસુખભાઈ અને ભરતભાઈના માતાનું તા. 24ને સોમવારે અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 27 ને ગુરૂવારે સવારે 8 થી 10 કલાકે માતૃકૃપા, નવરંગ પાર્ક-1, સ્કાય ટાવર સામે, આલાપ રોડ, મોરબી ખાતે રાખ્યું છે.

- text

- text