મોરબી શકત શનાળા નિવાસી કનકસિંહ જાડેજાનું અવસાન 

- text


મોરબી : મૂળ ભીમકટા (તા. જોડીયા) હાલ શકત શનાળા નિવાસી કનકસિંહ રણુભા જાડેજા (ઉં. વ. 55) તે જયદીપસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજાના પિતા, નવલસિંહ રણુભા જાડેજા, દિલીપસિંહ રણુભા જાડેજા, ગોપાલસિંહ રણુભા જાડેજાના ભાઈ, જયેન્દ્રસિંહ નવલસિંહ જાડેજા, મહાવીરસિંહ મહિપતસિંહ જાડેજાના કાકાનું તારીખ 23-7-2023 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 27-7-2023 ને ગુરુવારે સાંજે 4 થી 6 કલાકે તેઓના નિવાસસ્થાન શકત શનાળા ખાતે રાખવામાં આવ્યું છે. ઉત્તર ક્રિયા તારીખ 3-8-2023 ને ગુરૂવારના રોજ રાખવામાં આવી છે.

- text

- text