મોરબી : થોરાળા નિવાસી ભાણજીભાઈ રંગપરીયાનું અવસાન

- text


મોરબી : થોરાળા નિવાસી ભાણજીભાઈ ટપુભાઈ રંગપરીયા (ઉ.વ. 72) તે મગનભાઈ ટપુભાઈ રંગપરીયા, સ્વ. મહાદેવભાઈ ટપુભાઈ રંગપરીયાના ભાઈ, વિપુલભાઈ ભાણજીભાઈ રંગપરીયા, કૌશિકભાઈ ભાણજીભાઈ રંગપરિયાના પિતા, પ્રવીણભાઈ મગનભાઈ રંગપરીયા, બીપીનભાઈ મહાદેવભાઈ રંગપરીયાના ભાઈજીનું તારીખ 8-7-2023 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતના બેસણું તારીખ 10-7-2023 ને સોમવારે સવારે 9 થી 11 કલાકે પટેલ સમાજ વાડી, થોરાળા મુકામે રાખવામાં આવ્યું છે. 99090 82678, 94087 19572..

- text